________________
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं सत्तरसमं पज्जत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ पन्नत्ते, तं जहा-अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिते। नोपरित्ते नोअपरिते णं पुच्छा। गोयमा! सादीए अपज्जवसिते दारं १६।।।सू०-१७।।५४८।। (મૂળ) પરિત્ત (પ્રત્યેક) સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પરિત્ત બે પ્રકારે છે. તે આ પ્રમાણે-કાયપત્તિ અને સંસારપરિત્ત. કાયપરિત્ત
સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ અસંખ્યાતા પૃથિવીકાલ સુધી હોય. સંસારપરિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્ત કાળ, યાવત્ કંઈક ન્યૂન અધ પુદ્ગલપરાવર્ત સુધી હોય. અપત્તિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અપરિત્ત બે પ્રકારે છે. તે આ પ્રમાણે-કાયઅપરિત્ત અને સંસારઅપરિત્ત. કાયઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. સંસારઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સંસારઅપરિત્ત બે પ્રકારે છે. તે આ પ્રમાણે-અનાદિ સાત્ત અને અનાદિ અનન્ત. નોપરિત્ત-નોઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય. (દ્વાર ૧૬)
//૧૭l૫૪૮. (ટી) હવે પરિત્તદ્વાર કહે છે–પરિત્ત બે પ્રકારે છે–કાયપરિત્ત અને સંસારપરિત્ત. તેમાં જેને પરિત્ત-પરિમિત કાય-શરીર છે તે કાયપત્તિ-પ્રત્યેકશરીરી અને જેણે સમ્યક્તાદિ વડે પરિર-પરિમિત સંસાર કર્યો છે તે સંસારપરિત્ત કાયપરિત્ત જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે અને તે જ્યારે કોઈ જીવ નિગોદથી નીકળી પ્રત્યેક શરીરવાળામાં ઉત્પન્ન થઇને અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને ફરીથી પણ નિગોદમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ હોય છે અને તે અસંખ્યાતો કાળ પૃથિવીકાલ–જેટલો પૃથિવીકાયિકનો કાયસ્થિતિનો કાળ છે તેટલો જાણવો. તેનું કાળને આશ્રયી નિરૂપણ કરે છે– તે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ છે.' સંસારપરિત્ત જઘન્યથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય છે, ત્યાર પછી તે અન્નકૃત કેવલી થઈને મુક્તિને પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ અનન્ત કાળપયત હોય છે. તેનું જ નિરૂપણ કરે છે-“અસંતાઓ' ઇત્યાદિ. અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ અનન્ત કાળ હોય છે—ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. ત્યાર પછી તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. કાયઅપરિત્ત અનન્તકાયિક જાણવો. અને જેણે સમ્યક્વાદિ વડે પરિમિત સંસાર કર્યો નથી તે સંસારાપરિઝ સમજવો. કાયઅપરિત્ત જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે અને તે જ્યારે કોઈ જીવ પ્રત્યેક શરીરીથી નીકળી નિગોદમાં ઉત્પન્ન થાય અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને ફરીથી પ્રત્યેકશરીરમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવો. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ જાણવો અને તે પૂર્વે બતાવેલો છે. ત્યાર પછી અવશ્ય ત્યાંથી નીકળે છે. સંસારઅપરિત્ત બે પ્રકારે છે–અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. તેમાં જે કોઈ કાળે પણ સંસારથી મુક્ત નહિ થાય તે અનાદિ અનન્ત, અને જે સંસારનો અન્ત કરશે તે અનાદિ સાન્ત. નોપરિત્ત-નોઅપરિત્ત સિદ્ધ છે અને તે આદિ અનન્ત કાળ સુધી હોય છે. I/૧૭ll૫૪૮૫
| રરરરરસમંvMd I. पज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहत्तं सातिरेगं। अपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्त। नोपज्जत्तए नोअपज्जत्तए णं पुच्छा। गोयमा! सादीए अपज्जवसिए
दारं १७। ।।सू०-१८॥५४९।। (મૂળ) પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શતપૃથક્વ (બસોથી નવસો) સાગરોપમ
સુધી હોય. અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અત્તમુહૂર્ત સુધી હોય. નાપર્યાપ્તા-નોઅપર્યાપ્તા
સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. (કાર ૧૭) /૧૮પ૪૯l (ટીવ) પર્યાપ્તદ્વારમાં પર્યાપ્તો જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. ત્યાર પછી અપર્યાપ્તપણે પામે છે. ઉત્કૃષ્ટથી કાંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય છે. એટલા કાળ સુધી લબ્ધિપર્યાપ્તની સ્થિતિનો સંભવ છે. અપર્યાપ્ત જઘન્યથી અને
109