________________
श्री प्रज्ञापना सूत्र भाग २
वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स चउत्थं उव्वट्टदारं અવશ્ય થાય છે. ફરીથી પ્રશ્ન કરે છે–હે ભગવન્! જે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે છે તે ‘સંવાન્નિા ' શીલબ્રહ્મચર્ય, વ્રત-દ્રવ્યાદિ સંબધી વિચિત્ર નિયમો, ગણ–ભાવનાદિ રૂપ ઉત્તર ગુણ, વિરમણ-અતીત કાળના સ્થૂલ પ્રાણાતિપાત વગેરે દોષોની વિરતિ-નિવૃત્તિ, પ્રત્યાખ્યાન-અનાગત-ભવિષ્યકાળના સ્થૂલ પ્રાણાતિપાતાદિ દોષોનો ત્યાગ, પોષ-ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ-આઠમ વગેરે પર્વ, તેમાં ઉપવાસ કરવો તે પૌષધોપવાસ, તેને અંગીકાર કરવા સમર્થ થાય? ભગવાન્ ઉત્તર આપે છે–ત્યારૂપ' ઇત્યાદિ. કોઈ સમર્થ થાય અને કોઈ ન થાય. અહીં તિર્યો અને મનુષ્યોને ભવનિમિત્તક અવધિજ્ઞાન થતું નથી, પણ ગુણથી થાય છે. અને શીલવ્રતાદિ ગુણો તે આ પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. તો તે ગુણોથી આને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય કે ન થાય એ પ્રશ્ન કરે છે, “ને અંતે'! ઇત્યાદિ જેને શીલ અને વ્રતાદિ સંબન્ધ વિશુદ્ધ પરિણામ થવાથી અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય તે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે અને તેથી અન્ય ઉત્પન્ન ન કરે. અવધિજ્ઞાન પછી મન:પર્યવ જ્ઞાન જાણવું. મન:પર્યવજ્ઞાન અનગારને હોય છે, કારણ કે તે સંનય સવ્વપાયરહિય વિવિરદ્ધિમતો'તે (મન:પર્યવ જ્ઞાન) સર્વ પ્રમાદરહિત અને વિવિધ ઋદ્ધિવાળા સયતને હોય છે–એવું શાસ્ત્રવચન છે. તેથી અનગારપણા સંબધે પ્રશ્ન કરે છે–ને અંતે!' ઇત્યાદિ. જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈ અગારવાસનો ત્યાગ કરી અનગારીપણું ગ્રહણ કરે? અહીં મુંડ બે પ્રકારે છે–દ્રવ્યથી અને ભાવથી. તેમાં કેશાદિને દૂર કરવા વડે દ્રવ્યથી મુંડ અને સર્વસંગના ત્યાગ કરવાથી ભાવથી મુંડ હોય છે. તેમાં અહીં તિર્યંચોને દ્રવ્યમંડપણાનો અસંભવ હોવાથી ભાવ મુંડનું ગ્રહણ કરવું. તેવા પ્રકારનો ભાવમુંડ થઈને પોતાના આશ્રયરૂપ અગાર-ઘરથી નીકળી, જેને દ્રવ્યથી અને ભાવથી અગાર-ઘર નથી તે અનગાર, તેવા અનગારપણાને સ્વીધરવા સમર્થ થાય? ભગવાન્ ઉત્તર આપે છે–આ અર્થ સમર્થ નથી, કારણ કે તિર્યંચોને ભવના સ્વભાવથી તેવા પ્રકારના સર્વવિરતિ પરિણામનો સંભવ નથી. અને અનગારપણાના અભાવમાં મન:પર્યવજ્ઞાનનો અભાવ સિદ્ધ જ છે. જેમ તિર્યંચ પંચેન્દ્રિય સંબન્ધ સૂત્રનો સમૂહ કહ્યો તેમ મનુષ્ય સંબધે પણ કહેવો. પરન્ત મનુષ્યમાં સર્વભાવનો સંભવ હોવાથી મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન સંબધી બે સૂત્રો અધિક કહે છે. જેમાં અંતે! સંવાન્નિા મુડે વિત્તા' ઇત્યાદિ સુગમ છે. પરન્તુ સિત્તેજ્ઞા'–ઇત્યાદિ. સિદ્ધ થાય એટલે સર્વપ્રકારના અણિમા સામર્થ્ય વગેરેની સિદ્ધિવાળો થાય. 'વૃદ્ધયે' બુદ્ધ થાય-સમસ્ત લોકાલોકના સ્વરૂપને જાણે. “મુગે' ભવોપગ્રાહી કર્મથી પણ મુક્ત થાય, તાત્પર્ય એ છે કે દુઃખોનો અન્ત કરે. વન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકમાં પ્રતિષેધ કરવો, કારણ કે નરયિકોને ભવસ્વભાવથી નારક અને દેવભવને યોગ્ય આયુષ્યના બન્ધનો અસંભવ છે. એ પ્રમાણે નૈરયિકોનો નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો. પપ૬૦ાા असुरकुमारे णं भंते! असुरकुमारेहिंतो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! नो इणढे समढे। असुरकुमारे णं भंते! असुरकुमारेहितो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा? गोयमा! नो इणढे समढे। एवं जाव थणियकुमारेसु। असुरकुमारे णं भंते! असुरकुमारेहितो अणंतरं उव्वट्टित्ता पुढविकाइएसु उववज्जेज्जा? हन्ता गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगतिए णो उववज्जेज्जा! जे णं भंते! उववज्जेज्जा सेणं केवलिपन्नत्तं धम्मं लभेज्जासवणयाए? गोयमा! नो इणढेसमठे। एवं आउ-वणस्सइसुवि। असुरकुमारेणं भंते! असुरकुमारेहितो अणंतरं उव्वट्टित्ता तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिदिएसु उववज्जेज्जा? गोयमा! नो इणढे समढे। अवसेसेसु पंचसु पंचिंदियतिरिक्खजोणियाइसु असुरकुमारेसुजहा नेरइओ, एवं जाव थणियकुमारे ।।सू०-६।।५६१।। (0) હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ
સમર્થ નથી. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? છે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવદ્ સ્વનિતકુમારોમાં કહેવું. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી
નીકળી પછીના ભવમાં પથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? હા ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઇ ઉત્પન્ન ન થાય. હે . 118