________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं वेउब्वियसरीरे पमाणदारं पंकप्पभाए भवधारणिज्जा बावढि धणूइं दोण्णि य रयणीओ, उत्तरवेउव्विया पणुवीसं [पणवींस] धणुसतं। धुमप्पभाए भवधारणिज्जा पणुवीसं [पणवींस] धणुसतं, उत्तरवेउव्विया अढाइज्जाई धणुसताई। तमाए भवधारणिज्जा अड्डाइज्जाई धणूसताई, उत्तरवेउव्विया पंच धणुसताई। अहेसत्तमाए भवधारणिज्जा पंच धणुसताई, उत्तरवेउव्विया धणुसहस्सं एवं उक्कोसेणं। जहन्नेणं भवधारणिज्जा अंगुलस्स असंखेज्जइभागं, उत्तरवेउव्विया अंगुलस्स संखिज्जइभाग। तिरिक्खजोणिय-पंचिंदियवेउव्वियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं जोयणसतपुहुत्तं । मणुसपंचिंदियवेउव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं सातिरेगं जोयणसतसहस्सं । असुरकुमारभवणवासिदेवपंचिंदियवेउव्वियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! असुरकुमाराणं देवाणं दुविहा सरीरोगाहणा पन्नत्ता, तं जहा–भवधारणिज्जा य उत्तरवेउव्विया या तत्थ णंजा सा भवधारणिज्जासाजहन्नेणं अंगुलस्सअसंखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ। तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं जोयणसतसहस्स।एवंजाव थणियकुमाराणं, एवं ओहियाणं वाणमंतराणं, एवंजोइसियाणवि,सोहम्मीसाणगदेवाणं एवं चेव, उत्तरवेउव्विया जाव अच्चुओ कप्पो, नवरं सणंकुमारे भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं छ रयणीओ। एवं माहिंदे वि, बंभलोय-लंतगेसु पंच रयणीओ, महासुक्कसहस्सारेसु चतारि रयणीओ, आणयपाणयआरणअच्चुएसुतिण्णि रयणीओ। गेवेज्जगकप्पातीतवेमाणियदेवपंचिंदियवेउव्वियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! गेवेज्जगदेवाणं एगा भवधारणिज्जा सरीरोगाहणा पन्नत्ता, सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं दो रयणीओ। एवं अणुत्तरोववाइयदेवाणवि, णवरं एक्का रयणी ।।सू०-७।।५७५।। (૫૦) હે ભગવન્! વૈકિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ
અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક લાખ યોજન પ્રમાણ કહી છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે?હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. હે ભગવન્! નરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હે ગૌતમ! તેઓની બે પ્રકારની શરીરવગાહના છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ પ્રમાણ છે. અને જે ઉત્તરવક્રિય શરીરવગાહના છે તે જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ છે. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીનાનેરયિકોની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટસાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ છે. અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. શકરાભા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! યાવ-તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ પ્રમાણ છે અને જે ઉત્તર વૈક્રિય
અવગાહના છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એકત્રીશ ધનુષ અને એક હાથ છે. વાલુકાપ્રભાની - ' ભવધારણીય અવગાહના એકત્રીશ ધનુષ અને એક હાથ અને ઉત્તરવેકિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે.
.146