Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 349
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं पुहत्तेणं अतीताइसमुग्घाय परूवणं મરણથી રહિત થઇ સિદ્ધિનામે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયેલા હોય છે. અહીં અસ્તિ' એ અવ્યય સર્વ લિંગ અને સર્વવચનમાં હોય છે. એ પ્રમાણે જેણે સિદ્ધાન્ત જાણ્યો નથી એવા કોઈને બહુવચનની શંકા થાય તેને દુર કરવા માટે કહે છે–‘નર્સ સ્થિ' જેને એક કેવલિસમુદ્ધાત ભવિષ્યમાં થવાનો છે તેને એક હોય છે. કારણ કે ફરીથી તેને સંસાર હોતો નથી.પર્વ નાવ વેગળિયક્ષ' એ પ્રમાણે-નૈરયિક સંબન્ધ પાઠવડે ચોવીશ દંડકના ક્રમને અનુસરી વૈમાનિક સૂત્ર સુધી કહેવું. તે આ પ્રમાણે પ્રકા નું મંતે! वेमाणियस्स केवइया केवलिसमुग्घाया अतीता? गोयमा ! नत्थि, केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि, कस्सइ નસ્થિ, નક્સલ્થિ પ્રો' ઇતિા હે ભગવન્! એક એક વૈમાનિકને કેટલા કેવલિસમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! પૂર્વે થયા નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ!કોઈને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને એક હોય છે ઇત્યાદિ તેમાં વિશેષતા કહે છ—નવર' ઇત્યાદિપરન્તુ આ વિશેષ છે-મનુષ્યને કેવલિસમુદ્ધાતના વિચારમાં અતીત કાળે કોઇકને હોય છે અને કોઇકને હોતા નથી એમ કહેવું. તેમાં જે કેવલિસમુદ્ધાતથી નિવૃત્ત થયેલો છે અને હજી મુક્તિપદને પ્રાપ્ત થયો નથી, તેને અતીત કાળે કેવલિસમુદ્યાત થયેલો છે. તે બધા મળીને ઉત્કૃષ્ટપદે શપૃથક્વ-બસોથી નવસો સુધી જાણવા.જે કેવલિસમુદ્ધાતને પ્રાપ્ત થયો નથી એવા કોઇને પણ અતીત કાળે કેવલિસમુદ્યાત થયો નથી. તે બધા મળીને અસંખ્યાતા જાણવા. કારણ કે શતપૃથક્ત સિવાયના બીજા બધા મનુષ્યો કેવલિસમુદ્ધાતને પ્રાપ્ત થયા નથી. અહીં પણ ‘અસ્તિ' એ અવ્યય સર્વ લિંગ અને સર્વ વચનવાચી હોવાથી કોઈને હોય છે અને કોઈ નથી હોતા'—એમ કહેવામાં બહુપણાની આશંકા થાય તેને દુર કરવા માટે સૂત્રકાર કહે છે-જે મનુષ્યને ભૂતકાળ કેવલિસમુદ્યાત થયેલ છે તેને અવશ્ય એક થયેલ છે, બે ત્રણ થયા નથી, કારણ કે એકજ સમુદ્યાત વડે પ્રાયઃ બધા અઘાતી કર્મોનો નિર્દૂલ નાશ થાય છે. “પર્વ પૂવરવિત્તિ એ પ્રમાણે—અતીત સમુદ્યાત સંબન્ધ કહ્યું તેમ પુરસ્કૃત-ભવિષ્યકાળ થવાના કેવલિસમુદ્યાતો સંબધે જાણવા. તે આ પ્રમાણે—'સ્સ Oિ, સે નલ્વિ, નસ્પત્નિ પો'ઇતિ. કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને છે જેને એક થવાનો હોય છે. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે સ્વયં વિચાર કરવો. એ પ્રમાણે અતીત અને અનાગત કાળને આશ્રયી એક એક નૈરયિકાદિ સંબન્ધ વેદનાદિ સમુદ્યાતનો વિચાર કર્યો. ૩૬૯૪ || पुहत्तेणं अतीताइसमुग्घाय परूवणं ।। गेरइयाणं भंते! केवतिया वेदणासमुग्घाया अतीता? गोयमा! अणंता। केवतिया पुरेक्खडा? गोयमा! अणंता, एवं जाव वेमाणियाणं, एवं जाव तेयगसमुग्घाए, एवं एते वि पंच चउवीसा दंडगा। णेरइयाणं भंते! केवतिया आहारगसमुग्घाया अतीता? गोयमा! असंखेज्जा। केवतिया पुरेक्खडा? गोयमा! असंखेज्जा, एवं जाव वेमाणियाणं। णवरंवणप्फइकाइयाणंमणूसाण य इमंणाणत्तं–वणप्फइकाइयाणं भंते! केवतिया आहारगसमुग्घाया अतीया? गोयमा! अणंता। मणूसाणं भंते! केवइया आहारगसमुग्घाया अतीया? गोयमा! सिय संखेज्जा, सिय असंखेज्जा, एवं पुरेक्खडा वि। णेरइयाणं भंते! केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! णत्थिा केवतिया पुरेक्खडा? गोयमा! असंखेज्जा, एवंजाव वेमाणियाणं। णवरंवणप्फकाइयमणूसेसु इमंणाणत्तं–वणप्फइकाइयाणं भंते! केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! णंत्थि। केवतिया पुरेक्खडा? गोयमा! अणंता। मणूसाणं भंते! केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! सिय अत्थि सिय णत्थि, जदि अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सतपुहत्तं। केवतिया पुरेक्खडा? गोयमा! सिय संखेज्जा, सिय असंखेज्जा Iકૂ૦-૪પાદરા (મૂળ) હે ભગવાનૈરયિકોને કેટલા વેદના સમુદ્યાતો પૂર્વે થયેલા છે?હેગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા પુરસ્કૃત–ભવિષ્ય * કાળે થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ તેજસ સમુદ્યાત સુધી કહેવું. એ પ્રમાણે એ બધા મળીને એકસો વીશ દંડકો થાય છે. હે ભગવન્! નરયિકોને કેટલા આહારક સમુઘાતો પૂર્વે થયેલાં છે? 340

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404