Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 354
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ અનન્તવાર ઉપજશે તેને અનન્તા વેદના સમુદ્ધાતો ભવિષ્યકાળે થવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નાગકુમારત્વાદિ स्थानोमा असुरकुमार संजन्धे निरन्तर यावत् वैमानि पशामा अहेवु. ते प्रमाणे सूत्रद्वार छे छे एवं नागकुमारत्ते वि' ઇત્યાદિ. એ પ્રમાણે નાગકુમા૨૫ણામાં પણ જાણવું–ઇત્યાદિ. એ પ્રમાણે અસુકુમારો સંબન્ધે વેદના સમુદ્દાતનો વિચાર કર્યો, હવે નાગકુમારાદિમાં અતિદેશ–સમાનપણું બતાવે છે—i’ઇત્યાદિ. ઉપર બતાવેલા પાઠ વડે જેમ અસુરકુમાર ચોવીશ દંડકના ક્રમથી નૈયિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યો તેમ નાગકુમારાદિબાકીના બધા દંડકો સ્વસ્થાન અને ૫૨સ્થાનમાં કહેવા. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે નૈરયિકના ચોવીશ દંડક સૂત્રથી આરંભી વૈમાનિકના ચોવીશ દંડક સૂત્ર સુધી ચોવીશ સૂત્રો થાય છે. એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સૂત્રવડે વેદનાસમુદ્દાતનો વિચાર કર્યો. ।।૫।।૬૯૬॥ एगमेगस्स णं भंते! णेरइयस्स णेरइयत्ते केवतिया कसायसमुग्धाया अतीता ? गोयमा! अणंता, केवतिया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि एगुत्तरियाए जाव अनंता । एगमेगस्स णं भंते! णेरइयस्स असुरकुमारत्ते केवतिया कसायसमुग्धाया अतीता ? गोयमा ! अनंता, केवतिया पुरेक्खडा ? गोयमा ! कस्स अत्थि कस्सर णत्थि, जस्सत्थि सिय संखेज्जा, सिय असंखेज्जा, सिय अनंता एवं जाव णेरइयस्स थणियकुमारत्ते। पुढविक्काइयत्ते एगुत्तरियाए णेयव्वं, एवं जाव मणुसत्ते, वाणमंतरत्ते जहा असुरकुमारते। जोइसियत्ते अतीता अणंता, पुरेक्खडा कस्सति अत्थि कस्सति नत्थि, जस्सत्थि सिय असंखेज्जा, सिय अनंता, एवं वेमाणियत्ते वि सिय असंखेज्जा सिय अनंता । असुरकुमारस्स णेरइयत्ते अतीता अनंता, पुरेक्खडा कस्सति अत्थि कस्सति णत्थि, जस्सत्थि सिय संखेज्जा, सिय असंखेज्जा, सिय अनंता । असुरकुमारस्स असुरकुमारते. अतीता अनंता, पुरेक्खडा एगुत्तरिया, एवं नागकुमारत्ते जाव निरंतरं वेमाणियत्ते जहा णेरइयस्स भणियं तहेव भाणियव्वं, एवं जाव थणियकुमारस्स वि [जाव] वेमाणियत्ते, णवरं सव्वेसिं सट्ठाणे एगुत्तरिए, परद्वाणे जहेव असुरकुमारस्स। पुढविक्काइयस्स णेरइयत्ते जाव थणियकुमारत्ते अतीता अनंता, पुरेक्खडा कस्सति अस्थि कस्सति णत्थि, जस्सत्थि सिय संखेज्जा, सिय असंखेज्जा, सिय अनंता । पुढविक्काइयस्स पुढविक्वाइयत्ते जाव सत्ते अतीता अनंता, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि एगुत्तरिया । वाणमंतरत्ते जहा णेरइयत्ते। जोतिसिय-वेमाणियत्ते अतीता अणंता, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि सिय असंखेज्जा, सिय अनंता, एवं जाव मणूसे वि णेयव्वं । वाणमंतर - जोइसिय-वेमाणिया जहा असुरकुमारे, णवरं साणे एगुत्तरिया भाणियव्वा जाव वेमाणियस्स वेमाणियत्ते । एवं एते चउवीसं चउवीसा दंडगा ।।सू०-६।।६९७।। (0) હે ભગવન્! એક એક નૈયિકને નૈરયિકપણામાં કેટલા કષાય સમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના છે તેને એકોત્તર—એકથી માંડી યાવત્ અનન્તા જાણવા. હે ભગવન્! એક એક નૈયિકને અસુરકુમારપણામાં કેટલા કષાય સમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે નૈરયિકને યાવત્ સ્તનિતકુમા૨૫ણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં એકોત્તર— એકથી માંડી અનન્તા જાણવા. એમ યાવત્ મનુષ્યપણામાં કહેવું. વ્યન્ત૨પણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. જ્યોતિષ્મપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં કોઇને થવાના હોય અને કોઇને ન થવાના હોય. જેને 345

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404