Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 376
________________ छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ मायासमुग्घाएणं समोहया संखेज्जगुणा, लोभसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा, एवं सव्वदेवा जाव वेमाणिया। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! सव्वत्थोवा पुढविक्काइया माणसमुग्घारणं समोहया, कोहसमुग्घाएणं समोहया विसेसाहिया, मायासमुग्घाएणं समोहया विसेसाहिया, लोभसमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया संखेज्जगुणा। एवं जाव पंचिंदियतिरिक्खजोणिया, मणुस्सा जहा जीवा, णवरं माणसमुग्घाएणं समोहया असंखेज्जगुणा ।।सू०-१६।।७०७।। (મૂ૦) હે ભગવન્! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્યાતવાળા, માયાસમુદ્યાતવાળા અને લોભસમુદ્યાતવાળા, અકષાયસમુદ્યાતવાળા અને સમુદ્યાત રહિત જીવોમાં કોણ કોનાથી અલ્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અકષાયસમુદ્યાતવાળા છે, તેથી માનસમુદ્યાતવાળા અનન્તગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી માયાસમુઘાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગણાછે. હે ભગવન્! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુઘાતવાળા, માયાસમુદ્દઘાતવાળા, લોભસમુદ્રઘાતવાળા અને સમઘાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો લોભસમુદ્યાતવાળા છે, તેથી માયાસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી માનસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા છે. અસુરકુમારો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ!સૌથી થોડા અસુરકુમારોક્રોધસમુદ્યાતવાળા છે, તેથી માનસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી માયાસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી લોભસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે અને સમુઘાતરહિત તેથી સંખ્યાતગુણા છે. એ સર્વ દેવો થાવત્ વૈમાનિકો જાણવા. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! સૌથી થોડા પૃથિવીકાયિકો માનસમુદ્યતવાળા છે, તેથી ક્રોધસમુદ્દઘાતવાળા વિશેષાધિક છે, તેથી માયાસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, અને તેથી સમુદ્યાતરહિત સંખ્યાતગુણા છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરન્તુ માનસમુઘાતવાળા અસંખ્યાતગુણા કહેવા. 7/૧૬/l૭૦૭ll (ટીવ) હવે ક્રોધાદિ સમુદ્યાતવાળા, તે સિવાય બીજા અકષાયસમુદ્યાતવાળા અને સમુદ્યાત રહિત જીવોનું અલ્પબદુત્વ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ સામાન્યપણે જીવ સંબધે અલ્પબદુત્વ કહે છે 'સિ ' ઇત્યાદિ. હે ભગવન્! ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્ધાતવાળા, માયાસમુદ્ધાતવાળા અને લોભસમુદ્યાતવાળા, અકષાય-કષાય સિવાયના બાકીના સમુદ્યાતવાળા અને સમુદ્રઘાતરહિત જીવોમાં તરે વારેગોન્યા વદવો વા' કોણ કોનાથી અલ્પ, બહુ ‘ તુન્યા?' ‘અર્થવ વિપવિવિપરિણામ:' અર્થના વશથી વિભક્તિ બદલાય છે-એ ન્યાયને અનુસરી પંચમી વિભક્તિના સ્થાને ત્રીજી વિભક્તિનો વિપરિણામ થવાથી કોના તુલ્ય છે એ અર્થ થાય છે, અને કોનાથી વિશેષાધિક છે? એમ ગૌતમે પુછ્યું, એટલે ભગવાન કહે છે – ગૌતમ! સૌથી થોડા જીવો અકષાયસમુદ્યાત વડે-કપાય સિવાય બાકીના વેદનાદિ છ સમુદ્દાત વડે સમુદ્યાતવાળા હોય છે. કષાય સિવાયના બીજા સમુદ્દઘાત વડે સમુદ્ધાતવાળા ક્વચિત્ –કોઇક કાળે હોય છે. અને તે ઉત્કૃષ્ટ પદે પણ કષાયસમુદ્યાતવાળાની અપેક્ષાએ અનન્તમાં ભાગ હોય છે, તેથી થોડા છે. તેથી માનસમુદ્દઘાતવાળા અનન્તગુણા છે. કારણ કે અનન્ત વનસ્પતિ જીવો પૂર્વ ભવના સંબધથી માનસમુદ્ધાતમાં વર્તતા હોય છે. તેથી ક્રોધસમુદ્યાતવાળા વિશેષાધિક છે. કારણ કે માનીની અપેક્ષાએ ક્રોધી ઘણા હોય છે. તેથી માયાસમુદ્યાતવાળા વિશેષાધિક છે. કારણ કે ક્રોધીની અપેક્ષાએ માયાવી ઘણા છે. તેથી લોભસમુદ્દઘાતવાળા વિશેષાધિક છે. કારણ કે માયાવી કરતાં લોભવાળા ઘણા છે. તેથી કોઈ પણ સમુઘાત વડે રહિત સંખ્યાતગુણા છે. કારણ કે ચારેય ગતિ પૈકી પ્રત્યેકમાં સમુદ્દદ્યાતવાળા કરતાં સમુદ્ધાતરહિત હમેશાં સંખ્યાતગુણા હોય છે. સિદ્ધો એકેન્દ્રિયની અપેક્ષાએ અનત્તમ ભાગે છે માટે તે સમુદઘાતરહિત હોવા છતાં પણ તેની વિવક્ષા કરી નથી. એજ અલ્પબદુત્વનો 367

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404