Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 404
________________ * જગતના જીર્વોને સમજ્યા વિના જીdદયાનું પાલન થઈ શકતું જ નથી. આ અટલ સિદ્ધાંત છે. * જીવદયાનું પાલન એ સર્વોપરી ધર્મ છે. | ' સર્વોપરી ધર્મ કરવા માટે સર્વપ્રથમ સા ની દયા નું સ્વરૂપે સમજવું આવશ્યક છે. 'જયાં પડ્યા છે. ત્યાં જ વાસ્તવિક જીવદયા હોય છે. * મુનિ ઝાનમાં સ્વદયા એ જ સર્વોત્તમ ધર્મ. * મુનિ ઝાન સ્વદયા ઉપર જ આધારિત છે. * જે સાધુ પોતાના આત્માની હિંસા કરીને પરયાના ઢોલ ગાડે એ તો શબના ગળામાં ગુલાબના ફૂલનો હાર પહેરાવવા જેવું અશોભનીય કૃત્ય છે. * આગમકારોંએ મુનિજીવન માટે જે મર્યાદાઓ બાંધી છે એ મર્યાદાઓનો ભંગ એટલે જ આત્માની હિંસા. 0 આ પન્નવણાસૂત્ર જીર્વાના સ્વરૂપને સમજીને સ્વાભયાનું પાલન કરવા માટે સર્વોત્તમ ઉપયોગી ગ્રંથ છે. ' આ ગ્રંથવાંચીને જેટલું ચિંતન મનન થશે એટલો સ્વોપગાર વધારે થશે. એજ જયાનંદ MULTY GRAPHICS (022) 2387.3227 23884222

Loading...

Page Navigation
1 ... 402 403 404