SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ * જગતના જીર્વોને સમજ્યા વિના જીdદયાનું પાલન થઈ શકતું જ નથી. આ અટલ સિદ્ધાંત છે. * જીવદયાનું પાલન એ સર્વોપરી ધર્મ છે. | ' સર્વોપરી ધર્મ કરવા માટે સર્વપ્રથમ સા ની દયા નું સ્વરૂપે સમજવું આવશ્યક છે. 'જયાં પડ્યા છે. ત્યાં જ વાસ્તવિક જીવદયા હોય છે. * મુનિ ઝાનમાં સ્વદયા એ જ સર્વોત્તમ ધર્મ. * મુનિ ઝાન સ્વદયા ઉપર જ આધારિત છે. * જે સાધુ પોતાના આત્માની હિંસા કરીને પરયાના ઢોલ ગાડે એ તો શબના ગળામાં ગુલાબના ફૂલનો હાર પહેરાવવા જેવું અશોભનીય કૃત્ય છે. * આગમકારોંએ મુનિજીવન માટે જે મર્યાદાઓ બાંધી છે એ મર્યાદાઓનો ભંગ એટલે જ આત્માની હિંસા. 0 આ પન્નવણાસૂત્ર જીર્વાના સ્વરૂપને સમજીને સ્વાભયાનું પાલન કરવા માટે સર્વોત્તમ ઉપયોગી ગ્રંથ છે. ' આ ગ્રંથવાંચીને જેટલું ચિંતન મનન થશે એટલો સ્વોપગાર વધારે થશે. એજ જયાનંદ MULTY GRAPHICS (022) 2387.3227 23884222
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy