Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 365
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ . छत्तीसइमं समुग्घायपयं समुग्घायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबहुंय बायरपज्जत्ताणं पि संखेज्जइभागमेत्ताणं "त्ति- शिमोने वैयिमान्य °४ नथी भने बा६२ ५यान ५संध्यातमा ભાગમાત્ર છે, તોપણ પર્યાપ્તા વાયુકાયિકોની સંખ્યાતમો ભાગમાત્ર વૈક્રિય લબ્ધિવાળા દેવો કરતાં પણ અસંખ્યાતગણ હોય છે. માટે નૈરયિકો અને વાયુકાયિકોને વૈક્રિય સમુદ્ધાતનો સમ્ભવ હોવાથી તૈજસ સમુદ્યાતવાળા કરતાં વૈક્રિય સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા ઘટે છે. તેથી પણ મારણાન્તિકસમુદ્યાતવાળા અનન્તગુણા છે. કેવી રીતે હોય છે? ઉત્તર-અહીં અનન્તાનિગોદ જીવોનો અસંખ્યાતમો ભાગ હમેશાં વિગ્રહગતિમાં હોય છે, અને તેઓ ઘણું કરીને મારશાન્તિક સમુદુઘાતવાળા હોય છે માટે પૂર્વના કરતાં અનન્તગુણા છે. તેથી પણ કષાય સમુદ્દઘાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કેવિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો કરતાં અસંખ્યાતગુણા અનન્તનિગોદ જીવોકષાય સમુદ્યાતવાળા હમેશાં હોય છે. તેથી પણ વેદના સમુદ્યાતવાળા વિશેષાધિકછે. કારણ કે કષાય સમુદ્યાતવાળા કરતાં કંઇક વિશેષાધિક તે અનન્ત નિગોદિ જીવો વેદના સમુદ્યાતવાળા હમેશાં હોય છે. તેથી પણ કોઇપણ સમુદ્ધાતવડે રહિત જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે વેદના, કષાય અને મરણ સમુદ્યાતવાળા કરતાં संध्यात निगो वो समुद्धात रहित भेशा डोय छे. ॥१३॥७०४॥ एतेसि णं भंते! णेरड्याणं वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा णेरइया मारणंतियसमुग्घाएणं समोहया, वेउव्वियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणंसमोहया संखेज्जगुणा, वेदणासमुग्घाएणंसमोहया संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा। एतेसि णं भंते! असुरकुमाराणं वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयगसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कयरे कयरेंहितो अप्पा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा असुरकुमारा तेयगसमुग्घाएणं समोहया, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेदणासमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेउव्वियसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया असंखेज्जगुणा, एवं जाव थणियकुमारा। एतेसि णं भंते! पुढविक्काइयाणं वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पुढविक्काइया मारणंतियसमुग्घाएणं समोहया, कसायसमुग्धारणंसमोहया संखेज्जगुणा,वेदणासमुग्घाएणंसमोहया विसेसाहिया, असमोहया असंखेज्जगुणा। एवं जाव वणस्सइकाइया, णवरं सव्वत्थोवा वाउक्काइया वेउव्वियसमुग्घाएणं समोहया, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा ['असंखेज्जगुणा], वेदणासमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया असंखेज्जगुणा। बेइंदियाणं भंते! वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घारणं समोहयाणं असमोहयाण य कतरे कयरेहितो अप्पा वा बुहया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बेइंदिया मारणंतियसमुग्घाएणंसमोहया, वेदणासमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया असंखेज्जगुणा[संखेज्जगुणा'], असमोहया संखेज्जगुणा, एवं जाव चउरिदिया। पंचेंदियतिरिक्खजोणियाणं भंते! वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणंमारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयासमुग्घाएणं समोहयाणं असमोहयाण य कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ૧. વાયુકાયિકની ચાર રાશિ સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા અને બાદર અપર્યાપ્ત છે. તેમની ત્રણ રાશિ સૂક્ષ્મ પર્યાપ્તા, અપર્યાપ્તા, અને બાદર અપર્યાપ્તાને વૈક્રિયલબ્ધિ નથી, માત્ર બાદર પર્યાપ્તા વાયુકાયિકને જ વૈક્રિયલબ્ધિનો સંભવ છે. ૨-૩, મ.વિ, પ્રકાશિત પન્નવણામાં પેજ નં. ૪૩૫ ઉપર આ પાઠને અનુલક્ષીને વિવેચન કરેલ છે. 356

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404