________________
तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं
श्री प्रज्ञापना सूत्र भाग २ फासविण्णाणावरणे,जंवेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणंजाणियव्वंण जाणइ, जाणिउकामे विण याणइ,जाणित्ता वि न याणति, उच्छण्णणाणी यावि भवति णाणावरणिज्जस्स कम्मस्स उदएणं। एस णं गोयमा। णाणावरणिज्जे कम्मे, एस णंगोयमा! णाणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते ।।सू०-५||६०३।। (મૂ4) જીવે બાંધેલા, પૃષ્ટ–સ્પલા, ગાઢ સ્પર્શ વડે સ્પર્શેલા, સંચિત, ચિત-એકઠા કરાયેલા, ઉપચિત થયેલા, આપાકપ્રાપ્ત
થોડા વિપાકને પ્રાપ્ત થયેલા, વિશિષ્ટ વિપાકને પ્રાપ્ત થયેલા, ફલને પ્રાપ્ત થયેલા, ઉદયને પ્રાપ્ત થયેલા, જીવે કરેલા, જીવે નિવર્તિત-સામાન્યરૂપે કરેલા, જીવે પરિણાવેલા, સ્વયંઉદયને પ્રાપ્ત થયેલા, પરના નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા, સ્વઅને પર નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મનો ગતિને પામી, સ્થિતિને પામી, ભવને પામી, પુગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે?હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવત્ પૂગલપરિણામને પામી દશ પ્રકારનો અનુભાવ-વિપાક કહ્યો છે. તે આ પ્રમાણે-૧ શ્રોત્રેન્દ્રિયાવરણ, શ્રોત્રેન્દ્રિયવિજ્ઞાનાવરણ,૩ નેગેન્દ્રિયાવરણ,૪ નેત્રન્દ્રિયવિજ્ઞાનાવરણ, ૫ થ્રાણન્દ્રિયાવરણ, ૬ ઘ્રાણેન્દ્રિયવિજ્ઞાનાવરણ, ૭ સાવરણ, ૮ રસનેન્દ્રિયવિજ્ઞાનાવરણ, ૯ સ્પર્શાવરણ અને ૧૦ સ્પર્શેન્દ્રિયવિજ્ઞાનાવરણ. જે પુદ્ગલને, પુગલોને, પુદ્ગલપરિણામને અને વિસસા-સ્વભાવ વડે પગલોના પરિણામને વેદે છે. તેઓના ઉદય વડે જાણવા યોગ્ય જાણતો નથી, જાણવાની ઈચ્છાવાળો છતાં પણ જાણતો નથી, જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આચ્છાદિતજ્ઞાનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે, હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવત્ પુદ્ગલપરિણામને પામી દસ પ્રકારનો અનુભવ
કહ્યો છે. //પી/૬૦૩ (ટીવ) હવે કયા કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે–એ પાંચમું દ્વાર કહેછ–“રાવળજ્ઞક્ષ ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જે જીવે રાગદ્વેષના પરિણામના વશથી બદ્ધ-બાંધેલા એટલે કર્મરૂપે પરિણત થયેલા, સ્પષ્ટ-આત્મપ્રદેશની સાથે સંબન્ધને પ્રાપ્ત થયેલા, “વાપુરા' બદ્ધસ્પર્શપૃષ્ટસ્ય-ફરીથી ગાઢપણે બાંધેલા અને અતિ સ્પર્શ વડે સ્પર્શયેલા, તાત્પર્ય એ છે કેઆવેપ્ટન પરિવેષ્ટનરૂપે અતિ ઉપચયપૂર્વક ગાઢ બાંધેલા, ‘સવિતી'અબાધા કાળને છોડી પછીના કાળે વેદનના યોગ્યપણે નિષેક-રચનાને પ્રાપ્ત થયેલાં, વિતસ્ય'–ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રદેશની હાનિ અને રસની વૃદ્ધિવડે અવસ્થિત, ‘૩પવિતસ્થ'સમાન જાતિની બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ વડે ઉપચયને પ્રાપ્ત થયેલા, ‘માપીઝાસણ' કંઇક વિપાકાવસ્થાને અભિમુખ થયેલા, ‘વિપપ્રીત'–વિશિષ્ટવિપાકાવસ્થાને પ્રાપ્ત થયેલા, ‘નપ્રાસ'-ફળ આપવાને સન્મુખ થયેલા, અને સામગ્રીથી ઉદયને પ્રાપ્ત થયેલા, કર્મના આપાકપ્રાસ્વાદિ ધર્મો આમ્રફળની પેઠે જાણવા. જેમ આમ્રફળ પ્રથમ અલ્પ પક્વાવસ્થાને અભિમુખ હોય છે, ત્યાર પછી વિશિષ્ટ પક્વાવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યાર બાદ તૃપ્તિ, પ્રમોદ વગેરે, ફળ આપવાને યોગ્ય થાય છે અને તે પછી સામગ્રીના વશથી ઉપભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કર્મ સંબધે પણ જાણવું. તે કર્મજીવે કેવી રીતે બાંધેલું છે? એ માટે સૂત્રકાર કહે છે–‘ગીળ યક્ષ' કર્મબન્ધનથી બન્ધાયેલા જીવે કરેલું, જીવ ઉપયોગ સ્વભાવવાળો છે અને તેથી તે રાગાદિપરિણતિવાળો હોય છે, ઉપયોગ સિવાય રાગાદિપરિણતિવાળો હોતો નથી. તે રાગાદિપરિણામવાળો થઇ કર્મ કરે છે અને તે રાગાદિપરિણામ કર્મબન્ધનથી બન્ધાયેલા હોય છે, કર્મના વિયોગમાં હોતા નથી, અન્યથા મુક્ત જીવોને પણ અવીતરાગપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય માટે કર્મબંધનથી બન્ધાયેલા જીવે કરેલું જાણવું. એ સંબધે કહ્યું છે કે
"जीवस्तु कर्मबन्धनबद्धो वीरस्य भगवतः कर्ता । सन्तत्याऽनाद्यं च तदिष्टं कर्मात्मनः कर्तुः" ।
કર્મબન્ધન વડે બન્ધાયેલો જીવ કર્મનો કર્યા છે અને તે કર્મ કર્તા એવા આત્માને સન્તતિ-પ્રવાહથી અનાદિ છે એમ ભગવાન મહાવીરને ઈષ્ટ છે. તથા “નીવેન નિર્વર્તિતીર્થ" જીવે વિવર્તિત-કરેલું, અહીં બધૂસમયે જીવ પ્રથમ સામાન્ય
201.