________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो जोगदारे आहारयाइपरूवणं-उवजोगदारं-वेददारं ‘ઘણા આહરકો પણ હોય અને ઘણા અનાહારકો પણ હોય' એમ કહેવું. બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા.વિભજ્ઞાની સૂત્ર પણ એકવચનમાં તેમજ જાણવું. બહુવચનના વિચારમાં વિભંગણાની પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો આહારકજ કહેવા. પણ અનાહારક ન કહેવા. કારણ કે વિભાજ્ઞાનસહિત જીવની વિગ્રહગતિ વડે તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યોમાં ઉત્પત્તિનો અસંભવ છે. બાકીના સ્થાનોમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય પ્રત્યેકને ત્રણ ભાંગા કહેવા. જ્ઞાનદ્વાર સમાપ્ત. ll૧૭૬૫૮.
|ગોવવારે દિરયાવqi ||. सजोगीस जीवेगिदियवज्जो तियभंगो।मणजोगी वइजोगी यजहा सम्मामिच्छद्दिडी,णवरं वइजोगो विगलिंदियाण वि। कायजोगीसु जीवेगिंदियवज्जो तियभंगो, अजोगी जीव-मणूस-सिद्धा अणाहारगा। दारं९।।
|૩વનોદિર IT. सागाराणागारोवउत्तेसु जीवेगिदियवज्जो तियभंगो, सिद्धा अणाहारगा। दारं १०।।
|| વેવાર || सवेदे जीवेगिदियवज्जो तियभंगो, इत्थिवेद-पुरिसवेदेसु जीवादीओ तियभंगो, नपुंसगवेदए य जीवेगिदियवज्जो તિયો , આવે નહી જેવVIuli ાર ૨૨IIટૂ૦-૧૮૬૧૨| (મુ0) સયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. મનયોગી અને વચનયોગી સમ્યમ્મિગ્લાદષ્ટિની જેમ
કહેવા. પરન્તુ વચનયોગ વિકસેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીને વિષે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા હોય છે. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ અનાહારક જાણવા. દ્વાર૯. સાકાર અને અનાકાર ઉપયોગવાળામાં જીવ અને એકેન્દ્રિય ' સિવાય ત્રણ ભાંગા જાણવાં. સિદ્ધો અનાહારક હોય છે. દ્વાર ૧૦ વેદસહિત જીવને વિષે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ
ભાંગા, સ્ત્રીવેદ અને પુરુષવેદમાં જીવાદિ સંબન્ધ ત્રણ ભાંગા અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા - જાણવા. વેદરહિત જીવ કેવલજ્ઞાનીની પેઠે જાણવો. દ્વાર૧ ૧I/૧૮૬૫૯. (ટી0) હવે યોગદ્વાર કહે છે તેમાં સામાન્યથી સયોગી સૂત્ર એકવચનમાં તેમજ જાણવું. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયપદોને - છોડી બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. જીવપદ અને પૃથિવ્યાદિ પદોમાં પ્રત્યેકને ‘આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય એ ભષે જાણવો કારણ કે તે સ્થાનોમાં આહારક અને અનાહારક બન્ને પ્રકારના જીવો ઘણા હોય છે. “માનોની વફનો નહી સમિતિદ્દી 'ત્તિ. મનયોગી અને વચનયોગી જેમ પૂર્વે સમ્યમિચ્છાદષ્ટિ કહ્યા તેમ કહેવા. એટલે એકવચન અને બહુવચનમાં “આહારકો જ કહેવા પણ અનાહારકો ન કહેવા-એ ભાવ છે પરન્તુ વચનયોગ વિકસેન્દ્રિયોને પણ હોય છે... નવર સમ્યુગ્મિાદષ્ટિ સૂત્રથી અહીં આ વિશેષ છે-સમ્મિગ્લાદષ્ટિપણે વિકલેન્દ્રિયોને નથી, માટે તેનું સૂત્ર ત્યાં કહ્યું નથી. અને વચનયોગ વિકલેન્દ્રિયોને પણ હોય છે માટે તે સંબન્ધ સૂત્ર પણ વચનયોગમાં કહેવું. તે આ પ્રમાણે– હે ભગવન્!મનયોગવાળો જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક હોય પણ અનાહારક ન હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચનની અપેક્ષાએ પણ કહેવું. હે ભગવનું વચનયોગી જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક હોય પણ અનાહારક ન હોય એમ એકેન્દ્રિય સિવાય યાવત્ વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચન વડે પણ કહેવું. એ પ્રમાણે કાયયોગવાળા સંબન્ધ સૂત્ર પણ એકવચન અને બહુવચનમાં સયોગી સૂત્રની પેઠે જાણવું. અયોગી મનુષ્યો અને સિદ્ધો હોય છે, તેથી અહીંત્રણ પદ –જીવપદ, મનુષ્યપદ અને સિદ્ધપદ ત્રણ સ્થાનો વિષે એકવચન અને બહુવચનમાં અનાહારકપણુંજ હોય છે. યોગદ્વાર સમાપ્ત. [, હવે ઉપયોગદ્વારની વ્યાખ્યા કરે છે તેમાં સાકાર-જ્ઞાનોપયોગસૂત્રમાં અને અનાકાર-દર્શનોપયોગસૂત્રમાં પ્રત્યેકને
એકવચનમાં બધેય કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય' એમ કહેવું. અને સિદ્ધપદને વિષે તો અનાહારક હોય • 284