Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 300
________________ एगूणतीसइमं उवओगपयं जीवाईसु सागाराणागारोवओग परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ રૂપ થાય છે. કદાચિત્ “સ્વાર્થિક પ્રત્યયો મૂળ પ્રકૃતિ-શબ્દના લિગ અને વચનને છોડી દે છે, તેથી આભિનિબોધિક શબ્દનું નપુંસક લિગ છે. જેમ વિનય એજ વૈનયિક. અથવા નિવૃધ્યતે અમાત્ સ્મિન વા–જેનાથી અથવા જેને વિષે બોધ થાય તે અભિનિબોધ-એટલે તેના આવરણરૂપ કર્મનો ક્ષયોપશમ, તે વડે નિવૃત્ત-ઉત્પન્ન થયેલું તે આભિનિબોધિકા એવા પ્રકારનું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. તે ઇન્દ્રિય અને મનના નિમિત્તે થયેલો યોગ્ય દેશમાં રહેલી વસ્તુનો સ્પષ્ટ પ્રતિભાસ-બોધવિશેષરૂપ છે. એવા પ્રકારનો સાકાર ઉપયોગ તે આભિનિબોધિક જ્ઞાન સાકાર ઉપયોગ કહેવાય છે. શ્રવણ-શ્રુત-એટલે વાચ્યવાચકભાવપૂર્વક શબ્દની સાથે સંબન્ધવાળા અર્થનું ગ્રહણ કરવામાં કારણભૂત બોધવિશેષ, “આવા આકારવાળી વસ્તુ ઘટશદ્વાચ્ય છે અને તે જલધારણ કરવા વગેરે રૂપ અથક્રિયા કરવાને સમર્થ છે' ઇત્યાદિરૂપે પ્રધાન કરાયેલો સામાન્ય પરિણામ જેને વિષે છે એવો શબ્દ અને અર્થનું પર્યાલોચન કરનાર ઇન્દ્રિય અને મનોનિમિત્તે થયેલો બોધવિશેષ તે શ્રુતજ્ઞાન. તેનો ફરી સાકાર ઉપયોગ શબ્દ સાથે વિશેષણ સમાસ કરવો. અવ શબ્દનો અર્થ “નીચે' એવો થાય છે એટલે જે વડે નીચે વિસ્તારવાળી વસ્તુનો “ધીયતે' બોધ થાય તે અવધિ. અથવા અવધિ-મર્યાદા, રૂપીજ દ્રવ્યોમાં જાણવાપણે પ્રવૃત્તિરૂપ મર્યાદા સહિત જે જ્ઞાન તે અવધિજ્ઞાન. પરિ-સર્વથા, અવગમન કરવું. અવન, ગમન વગેરે શબ્દો પર્યાયો છે. અને સર્વગત્યર્થકધાત જ્ઞાનાર્થક હોવાથી જાણવું એવો અર્થ થાય છે. મન વિષે અથવા મન સબન્ધી સર્વથા જાણવું તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. પર્યય' એવું પાઠાન્તર પણ છે. તેનો અર્થ તો પૂર્વવત્ જાણવો. અથવા મન:પર્યાય' એવં પાઠાન્તર છે. તેમાં મણિ પતિ–મનને સર્વથા જાણે તે મન:પર્યાય. અથવા મનના પર્યાયોધર્મો, બાહ્ય વસ્તનો વિચાર કરવાના પ્રકારો, તેઓને વિષે અથવા તેઓનું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનનો વિષય અઢી દ્વીપ અને સમદ્રોમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત દ્રવ્યો છે. કેવળ–એક, કારણ કે અત્યાદિજ્ઞાન નિરપેક્ષ છે. કેમ છે કાલ્પસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે ત્યારે કેવળજ્ઞાન ઉપજે છે-એવું શાસ્ત્રનું વચન છે. અથવા કેવળ–શુદ્ધ, કારણ કે તેના આવરણરૂપ કર્મમેલ દૂર થયા છે. અથવા કેવળ–સંપૂર્ણ પ્રથમથીજ તેના બધા આવરણોનો ક્ષય થવાથી સંપૂર્ણરૂપે ઉત્પન્ન થાય છે, અથવા કેવળ–અસાધારણ, કારણ કે તેના જ્ઞાનનો વિષય અનન્ત છે. એવા પ્રકારનું જ્ઞાન તે કેવલજ્ઞાન. તથા મતિ, શ્રત અને અવધિ જ્યારે મિથ્યાત્વમોહવડે મલિન થાય છે ત્યારે અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિભંગશાન તરીકે તેઓનો વ્યવહાર થાય છે. કહ્યું છ—માત્રયજ્ઞાનમfપ મવતિ મિથ્યાત્વસંયુવતમ્'ઇતિ. આદિના ત્રણ જ્ઞાન મિથ્યાત્વસંયુક્ત હોય ત્યારે અજ્ઞાનરૂપે થાય છે. ‘વિભંગ'વિ-વિપરિત ભજજ્ઞાનનો પ્રકાર જેને છે તે વિભકજ્ઞાન.બધેય સાકાર ઉપયોગ શબ્દની સાથે વિશેષણ સમાસ કરવો. ////૬૬૨ો. || ગીવારા સારાપરોવોગ પરૂવ || - जीवाणं भंते! किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा! सागारोवउत्ता वि अणागारोवउत्ता वि।सेकेणटेणं भंते! एवं वुच्चति-'जीवा सागारोवउत्ता वि अणागारोवउत्ता वि? गोयमा! जे णं जीवा आभिणिबोहियणाणसुतणाण-ओहिणाण-मणपज्जवणाण-केवलणाण-मइअण्णाण-सुतअण्णाण-विभंगणाणोवउत्ता। तेणं जीवा सागारोवउत्ता, जे णं जीवा चक्खुदंसण-अचक्खुदंसण-ओहिदंसण-केवलदसणोवउत्ता ते णं जीवा अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति-'जीवा सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। णेरइया णं भंते! किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा! णेरइया सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। से केणटेणं भंते! एवं वुच्चति? गोयमा!जे णंणेरइया आभिणिबोहियणाण-सुतणाण-ओहिणाण-मतिअण्णाण-सुतअन्नाणविभंगणाणोवउत्ता ते णं णेरइया सागारोवउत्ता,जेणं णेरइया चक्खुदंसण-अचक्खुदसण-ओहिदसणोवउत्ता ते णं णेरइया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चति–जाव 'सागारोवउत्ता वि अणागारोवउत्ता वि', एवं जाव थणियकुमारा। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! तहेव जाव जे णं पुढविक्काइया मतिअण्णाण - 291

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404