________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बत्तीसइमं संजयपयं जीवाईसु संजयाइ भेय परूवणं ||વત્તીરામં રાંનયgયં ||
|કીવાર્ડસુસંગર મેચ પુરૂવળ ||. जीवा णं भंते! किं संजया, असंजया, संजयासंजया, णोसंजय-णोअसंजय-नोसंजयासंजया? गोयमा! जीवा संजया वि १, असंजया वि २, संजयासंजया वि ३, णोसंजय-णोअसंजय-णोसंजयासंजया वि ४। णेरइया णं भंते! पुच्छा। गोयमा! णेरइया णोसंजया, असंजया, णो संजयासंजया,णोणोसंजय-णोअसंजय-णोसंजयासंजया। एवं जाव चउरिदिया। पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! पंचिंदियतिरिक्खजोणिया णो संजया, असंजया वि, संजयासंजया वि, णो नोसंजत-णोअसंजत-णोसंजतासंजता [वि]। मणुस्सा णं [भंते!]पुच्छा। गोयमा! मणूसा संजया वि असंजया वि संजयासंजया वि, णो णोसंजय-णोअसंजय-णोसंजयासंजया। वाणमंतर-जोतिसिय-वेमाणिया जहा णेरइया। सिद्धाणं पुच्छा। गोयमा! सिद्धा णो संजया १, णो असंजता २, णो संजतासंजता ३, णोसंजयणोअसंजयणोसंजयासंजया ४ । गाहा-- "संजय अस्संजयमीसगा य जीवा तहेव मणुया य। संजयरहिया तिरिया सेसा अस्संजता होंति" Iટૂ-૬૬ળા.
पण्णवणाए भगवईए बत्तीसइमं संजयपयं समत्तं ।
બત્રીશમું સંયત પદ. : (મૂળ) હે ભગવાન! જીવો શું સંયત, અસંયત, સંયતાસંયત કેનોસયતનોઅસંયત-નોસંયતાસંયત છે? હે ગૌતમ! જીવો સંયત
પણ છે, અસંયત પણ છે, સંયતાસંયત પણ છે અને નોસંયત-નોઅસંયત-નોસંયતાસંત પણ છે. ભગવન્!નૈરયિકોઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! નરયિકો સંયત નથી, અસંયત છે, સંયતાસંમત નથી, તેમનોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત પણ નથી. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હેગૌતમ!પંચેન્દ્રિય તિર્યંચો સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, પણ નોસંયત-નોઅસંયત-નાસંયતાસંમત નથી. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! મનુષ્યો સંયત પણ છે, અસંયત પણ છે, સંયતાસંયત પણ છે. પણ નોસંયત-નોઅસંયત-નોસંયતાસંમત નથી. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોનૈરયિકોની જેમ જાણવા. સિદ્ધો સંબન્ધ પ્રશ્ન. હે ગૌતમ!સિદ્ધો સંયત નથી, સંયતાસંમત નથી, પણ નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત છે. ગાથા–જીવો તેમજ મનુષ્યો સંયત, અસંયત અને મિશ્ર–સંયતાસંયત હોય છે. તિયો સંયમરહિત છે અને બાકીના જીવો અસયત છે. /૧૬૬૮
પ્રજ્ઞાપના ભવગવતીના અનુવાદમાં બત્રીશમું સંયતપદ સમાપ્ત. (ટી.) એ પ્રમાણે એકત્રીશમું પદ કહ્યું, હવે બત્રીશમાં પદનો પ્રારંભ કરાય છે. તેનો આ સંબન્ધ છે-પૂર્વના પદમાં સંજ્ઞી જીવોનો પરિણામ કહ્યો અને અહીંચારિત્રના પરિણામવિશેષ સંયમનું પ્રતિપાદન કરાય છે. સંયમ એનિરવદ્ય-પાપરહિત યોગની પ્રવૃતિ અને પાપસહિત યોગની નિવૃતિ રૂપ છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘નવા અંતે'!–ઇત્યાદિ. “સંયતિ ' સર્વ સાવદ્ય યોગોથી સમ્યકપણે નિવૃત્ત થયેલા હોય, અર્થાત્ ચારિત્રપરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવ યોગોમાં પ્રવર્તતા હોય તે સંયત. (અહીં અકર્મક ધાતુથી કર્તાના અર્થમાં 'પ્રત્યય થયેલો છે) એટલે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત થયેલા હોય તે સંયત, તેથી વિપરિત અસંયત, હિંસાદિના અંશથી નિવૃત્ત થયેલા સંયતાસંયત અને જેઓએ ત્રણેનો પ્રતિષેધ કરેલો હોય તે સિદ્ધો જાણવા. સિદ્ધો સંયતાદિ ત્રણે પર્યાયથી નિવૃત્ત થયેલા છે એમ શાથી જાણવું?તેનો ઉત્તર આ પ્રમાણે છે-સંયમ નિરવઘ યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય યોગની નિવૃત્તિ રૂપ છે, તેથી સંયતાદિ પર્યાય યોગને આશ્રિત છે અને સિદ્ધ ભગવંતો યોગથી રહિત છે, કારણ કે તેઓને
* 302