Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 340
________________ पंचतीसइम वेयणापयं णिदाइवेदणा दारं श्री प्रज्ञापना सूत्र भाग २ औषभिडी४ वेहनावहेछ, ५९। माल्युमिनीवनावतानथी. ५थिवी, पी, मन,वायु, वनस्पति,न्द्रिय,तेन्द्रिय । અને ચઉરિન્દ્રિયોને મનનો અભાવ હોવાને લીધે વિવેકના અભાવથી તેવા પ્રકારે આભૂપગમિકી વેદનાની પ્રાપ્તિ નથી. નારક, ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને તેવા પ્રકારના ભવસ્વભાવથી આભુપગમિકી વેદના નથી. એ જ સૂત્રકાર બતાવે ७-'नेरइयाणं भंते'! 3 मापन! नयिो साम्युपमिली वेना हे छ' त्या सुगम छ. ॥४||६com ||णिदाइवेदणा दारं ।। कतिविहाणं भंते! वेदणा पन्नत्ता? गोयमा! दुविहा वेदणा पन्नत्ता। तं जहा–णिदा य अणिदा य। णेरइया णं भंते! किं णिदायं वेयणं वेदेति, अणिदायं वेदणं वेदेति? गोयमा! णिदायं पि वेदणं वेदेति, अणिदायं पि वेदणं वेदेति। से केणटेणं भंते! एवं वुच्चति–'णेरइया णिदायं पि वेदणं वेदेति अणिदायं पि वेदणं वेदेति? गोयमा! णेरइया दुविहा पन्नत्ता, तं जहा–सण्णिभूया य असण्णिभूया या तत्थ णंजे ते सण्णिभूया ते णं णिदायं वेदणं वेदेति, तत्थ णं जे ते असण्णिभूता ते णं अणिदायं वेदणं वेदेति, से तेणटेणं गोयमा! एवं वुच्चति णेरइया णिदायं पि वेदणं वेदेति, अणिदायं पि वेदणं वेदेति, एवं जाव थणियकुमारा। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! णो णिदायं वेदणं वेदेति, अणिदायं वेदणं वेदेति। से केणद्वेणं भंते! एवं वुच्चति-'पुढविक्काइया णो णिदायं वेदणं वेदेतिं, अणिदायं वेदणं वेदेति'? गोयमा! पुढविक्काइया सव्वे असण्णी असण्णिभूयं अणिदायं वेदणं वेदेति, से तेणद्वेणं गोयमा! एवं वुच्चति–'पुढविक्काइया णो णिदायं वेदणं वेदेति, अणिदायं वेदणं वेदेति, एवं जाव चउरिदिया। पंचेंदियदियतिरिक्खजोणिया मणूसा वाणमंतरा जहा णेरइया। जोइसियाणं पुच्छा। गोयमा! णिदाय पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति। से केणद्वेणं भंते एवं वुच्चति-'जोइसिया णिदायं पि वेदणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति'? गोयमा! जोइसिया दुविहा पन्नत्ता, तंजहा–माइमिच्छदिट्ठिउववण्णगा य अमाइसम्ममिच्छदिट्ठि उववण्णगा य तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठिउववण्णगा ते णं अणिदायं वेयणं वेयंति, तत्थ णं जे ते अमाईसम्मद्दिष्टिउववन्नगा ते णं निदायं वेदणं वेदेति, से तेणटेणं गोयमा! एवं वुच्चति 'जोइसिया दुविहं पि वेदणं वेदेति, एवं वेमाणिया वि ।।सू०-५।।६९१।। पण्णवण्णाए भगवईए पणतीसइमं वेयणापयं समत्तं ।।३५।। (મુ0) હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! બે પ્રકારની વેદના કહી છે. તે આ પ્રમાણે નિદા અને અનિદા. હે ભગવન્! નરયિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના વેદે છે? હે ગૌતમ!નિદા વેદના વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહ્યો છો કે નરયિકોનિદા અને અનિદા વેદનાને પણ વેદે છે?હે ગૌતમ!નૈરયિકો બે પ્રકારના છે–સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમા જેઓ સંજ્ઞીભૂત છે તેઓ નિદા વેદનાને વેદે છે અને જે અસંજ્ઞીભૂત છે તે અનિદા વેદના વેદે છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે પૃથિવીકાયિકો નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે? હે ગૌતમ! પૃથિવીકાયિકો બધાં અસંજ્ઞી છે અને તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદે છે. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે પૃથિવીકાયિકો નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વ્યન્તરો નૈરયિકોની પેઠે જાણવા. જ્યોતિષ્ક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ નિદા વેદનાને પણ વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જ્યોતિષ્ઠો નિદા વેદનાને પણ વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે”? હે ગૌતમ! જ્યોતિષ્ક દેવો બે પ્રકારના છે. જેમકે—માયી મિથ્યાષ્ટિ અને અમારી સમ્યગ્દષ્ટિ. તેમાં જે માયી મિથ્યાષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ અનિદા વેદના વેદે છે, અને જે - 331

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404