Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 299
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ एगूणतीसइमं उवओगपयं जीवाईसु उवओगभेय-पभेय परूवणं सागारोवओगे, सुयणाणसागारोवओगे, ओहिणाणसागारोवओगे, मतिअण्णाणसागारोवओगे, सुयअण्णाणसागारोवओगे, विभंगणाणसागारोवओगे। णेरइया णं भंते! अणागारोवओगे कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा-चक्खुदसणअणागारोवओगे, अचक्खुदंसणअणागारोवओगे, ओहिदसणअणागारोवओगे, एवं जाव थणियकुमाराणं। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! दुविहे उवओगे पन्नत्ते, तं जहासागरोवओगे अणागारोवओगे या पुढविकाइयाणं भंते! सागरोवओगे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा-[मतिअण्णाणसागारोवओगे, मतिअण्णाणे, सुतअण्णाणे। [सुयअण्णाणसागारोवओगे य।] पुढविक्काइयाणं अणागारोवओगे कतिविहे पन्नत्ते? गोयमा! एगे अचक्खुदंसणअणागारोवओगे पन्नत्ते, एवंजाव वणप्फइकाइयाणं। बेइंदियाणं पुच्छा। गोयमा! दुविहे उवओगे पन्नत्ते,तंजहा-सागारे, अणागारे य। [सागरोवओगे अणागारोवओगे य।] बेइंदियाणं भंते! सागरोवओगे कतिविहे पन्नत्ते? गोयमा! चउविहे पन्नत्ते, तं जहाआभिणिबोहियणाणसागारोवओगे,सुयनाणसागारोवओगे, मतिअण्णाणसागारोवओगे,सुतअण्णाणसागरोवओगे। बेइंदियाण भंते! अणागारोवओगे कतिविहे पन्नत्ते? गोयमा! एगे अचक्खुदंसण-अणागारोवओगे, एवं तेइंदियाण वि। चउरिंदियाण वि एवं चेव, णवरं अणागारोवओगे दुविहे पन्नत्ते, तं जहा-चक्खुदसणअणागारोवओगे, अचखुदसणअणागारोवओगे। पंचिंदियतिरिक्खजोणियाणं जहा णेरइयाणं। मणुस्साणं जहा ओहिए उवओगे भणियं भाणियव्वं। वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा णेरइयाणं ।।सू०-२।।६६२।। (મૂળ) હે ભગવન્! નરકિોને કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે–સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન્! નરયિકોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! છ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-૧ મતિજ્ઞાન સાકારોપયોગ, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગજ્ઞાન. હે ભગવન્! નૈરકિોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે–૧ આ ચક્ષુદર્શન અનાકારોપયોગ, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન. એ પ્રમાણે સ્તનતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સબન્ધ પ્રચ્છા. હે ગૌતમ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. તે આ પ્રમાણે સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. પૃથિવીકોયિકો સબજો પ્રશ્ન. હે ગૌતમ! બે પ્રકારનો છે. તે આ પ્રમાણે—મતિઅજ્ઞાન, અને શ્રુતજ્ઞાન. પૃથિવીકાયિકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! એક અચક્ષુદર્શનરૂપ અનાકાર ઉપયોગ કહ્યો છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સબંધે પૃચ્છા. હે ગૌતમ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. તે આ પ્રમાણે–સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન! બેઇન્દ્રિયોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે–આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, અને શ્રુતઅજ્ઞાન. બેઇન્દ્રિયોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક અચક્ષુદર્શનરૂપ અનાકાર ઉપયોગ છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયોને જાણવું. ચઉરિન્દ્રિયોને એમજ જાણવું. પરન્ત તેને અનાકાર ઉપયોગબે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે–ચક્ષુદર્શન અનાકારોપયોગ અને અચસુદર્શન અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચોને નૈરયિકોની પેઠે કહેવું. મનુષ્યોને જેમ સામાન્ય ઉપયોગ સંબધે કહ્યું છે તેમજ કહેવું. હે ભગવન! વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને કેટલા પ્રકારના ઉપયોગ હોય?નરયિકોની જેમ જાણવું. //ર //૬૬૨// (ટી૦) તેમાં સાકાર ઉપયોગના ભેદો કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છ–“સાનોવોને માં અંતે!'ઇતિ. હે ભગવન્! સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો છે-ઇત્યાદિ. અભિ-અર્વાભિમુખ-પદાર્થસાપેક્ષ નિ–નિયત, પ્રતિનિયત સ્વરૂપવાળો નિશ્ચિત બોધ-બોધવિશેષતે અભિનિબોધ. અભિનિબોધ શબ્દનો વિનયાદિમાં પાઠમાની સ્વાર્થમાં ‘ઇક'પ્રત્યય કરવાથી અભિનિબોધિક 290

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404