________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो कम्मपयडीणं ठिइपरूवणं સર્વને યોગ્ય-પથમિક સમ્યક્ત રૂપ વિશુદ્ધિ વડે ત્રણ પ્રકારના કરાય છે જેમ ક–સર્વવિશુદ્ધ અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ. તેમાં જે સર્વવિશુદ્ધ પુદ્ગલો છે તે “સમ્યક્તવેદનીય’ કહેવાય છે. જે અર્ધ વિશુદ્ધ પગલો છે તે “સમ્યક્તમિથ્યાત્વવેદનીય અને અવિશુદ્ધ પુદ્ગલો છે તે મિથ્યાત્વવેદનીય' કહેવાય છે. માટે સમ્યક્તવેદનીય અને મિશ્રવેદનીય એ બે પ્રકૃતિઓના બન્ધનો સંભવ નથી. પરન્તુ જ્યારે તે સમ્યક્ત અને સમ્યક્ત-મિથ્યાત્વ પુલોની સ્વરૂપથી સ્થિતિનો વિચાર કરીએ ત્યારે તેની અન્તર્મુહૂર્તન્યૂન સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. અને તેટલી સ્થિતિ જે પ્રકારે હોય તે પ્રકારે કર્મપ્રકૃતિ ટીકામાં સંક્રમકરણના અધિકારમાં વિચારી છે માટે ત્યાંથી જાણી લેવું. મિથ્યાત્વવેદનીયની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન એકસાગરોપમછે, કારણ કે તેની ઉત્કૃષ્ટસ્થિતિ સિત્તેર કોટાકોટીસાગરોપમ પ્રમાણે છે. સમ્યક્વમિથ્યાત્વવેદનીયની જઘન્ય અને ઉત્કૃષ્ટથી સ્થિતિ ઉદય અપેક્ષાએ અન્તર્મુહૂર્ત છે. અને તેના પુદ્ગલોની ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વે કહ્યો છે.
અનન્તાનુબન્ધિચતુષ્ક, અપ્રત્યાખ્યાનચતુષ્ક અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક રૂપ બાર કષાયમાં પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાંગ વડે ન્યૂન ચાર સપ્તમાંશ સાગરોપમ છે, કારણ કે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણે છે. સંજ્વલન કષાયની જઘન્ય સ્થિતિ બે માસ વગેરે પ્રમાણવાળી છે, તે ક્ષેપકને પોતાના બન્ધના છેલ્લા સમયે જાણવી. સ્ત્રીવેદની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન દોઢ સક્ષમાંશ સાગરોપમ છે, એટલે એક સાગરોપમના સાત ભાગ કરીએ તેમાંના દોઢ ભાગ પ્રમાણ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે જૂન જાણવી. અને તેટલી સંખ્યા ત્રિરાશિ કરવાથી આવે છે. તે આ પ્રમાણે જ્યારે દશ કોટાકોટી સાગરોપમ સ્થિતિ હોય ત્યારે એક સપ્તમાંશ સાગરોપમ આવે તો પંદર કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય તો કેટલા આવે? ૧૦-૧-૧૫. અહીં અન્ત રહેલા પંદર’ રાશિ વડે મધ્યના એક રાશિને ગુણતા પંદર થાય, કારણ કે એકને ગુણતાં તેજ રાશિ આવે. તેને આદિના દશ રાશિ વડે ભાગીએ એટલે દોઢ સહમાંશ થાય. હાસરૂમરડુમયો,પુંછાં વહvgોડુિં પાળિયળ્યા'– હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી, પરન્તસુપ્રસિદ્ધ હોવાથી કહી નથી. કેવી રીતે કહેવી?તે આ પ્રમાણદાસરાં પુચ્છા જોય!ણો सागरोवमस्स सत्तभागो पलिओवमस्स असंखेज्जतिभागेण ऊणो, उक्कोसेणं दससागरोवमकोडाकोडीओ, दसवाससयाई अबाहा जाव निसेगो। अरइभयसोगदुगुंछाणं पुच्छा। गोयमा! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स મહેન્દ્રમાં 'I, ૩ોમાં વીતે સરોવમોડાકોડીગો, વી સયાડું વીહા નાવ નિસે'—હાસ્યરતિ સંબધે પ્રશ્ન: હે ગૌતમ!પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. એક હજાર વરસનો અબાધકાળ અને અબાધા વડે ન્યૂન નિષેક કાળ જાણવો. અરતિ, ભય, શોક અને જુગુપ્સા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમનો બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. બે હજાર વરસનો અબાધકાળ અને તેટલા કાળવડે ન્યૂન યાવતુ નિષેક જાણવો. ll૨૪૬૨૨ गेरइयाउयस्स णं० पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तमब्भइयाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई पुव्वकोडीतिभागमब्भइयाइंतिरिक्खजोणियाउयस्स पुच्छा। गोयमा!जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडितिभागमभइयाई, एवं मणूसाउयस्सवि। देवाउयस्स जहा नेरइयाउयस्स ठिति ત્તિiાનૂ-રાદરવા (મુ0) નરયિકાયુષ્ય સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્નતિ અધિક દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા
ભાગ અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તિર્યંચાયુષ્ય સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની સ્થિતિ જાણવી. એમ મનુષ્પાયુષ્યની પણ સ્થિતિ જાણવી. દેવાયુષ્યની સ્થિતિ નરયિકાયુષ્ય પ્રમાણે જાણવી. ર પી૬૨૩ll
224