________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं सरीरओगाहणऽप्पबहुदारं પણ તેજસ શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં છે. કારણ કે અનન્તપરમાણુરૂપ એવી અનન્ત વર્ગણાઓ વડે એક એક તેજસ શરીર બનવા યોગ્ય છે. તેથી પણ કામણ શરીરો પ્રદેશાર્થપણે અનન્તગુણાં છે, તેનું કારણ પૂર્વે જણાવેલું છે. એ પાંચે શરીરોનું દ્રવ્ય, પ્રદેશ અને ઉભયને આશ્રયી અલ્પબહુત કહ્યું. ll૧૩૫૮૧||
I || સરીરોગSિudદુલાર || एतेसिणं भते! ओरालिय-वेउव्विय-आहारग-तेयाकम्मगसरीराणंजहणियाए ओगाहणाए उक्कोसियाए ओगाहणाए जहण्णुक्कोसियाए ओगाहणाए कतरे कतरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा ओरालियसरीरस्सजहणिया ओगाहणा, तेया-कम्मगाणं दोण्ह वितुल्ला जहण्णिया ओगाहणा विसेसाहिया, वेउव्वियसरीरस्सजहणिया ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीरस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। उक्कोसियाए ओगाहणाएसव्वत्थोवा आहारगसरीरस्स उक्कोसिया ओगाहणा, ओरालियसरीरस्स उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, वेउव्वियसरीरस्स उक्कोसिया ओगाहणा, संखेज्जगुणा, तेया-कम्मगाणं दोण्ह वि तुल्ला उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा। जहण्णुक्कोसियाए ओगाहणाए-सव्वत्थोवा ओरालियसरीरस्स जहणिया ओगाहणा, तेयाकम्मगाणं दोण्ह वि तुल्ला जहणिया ओगाहणा विसेसाहिया, वेउव्वियसरीरस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीरस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीरस्स जहण्णियाहिंतो ओगाहणाहितो तस्स चेव उक्कोसिया ओगाहणा विसेसाहिया, ओरालियसरीरस्स उक्कोसिया ओगाहणा, संखेज्जगुणा, वेठब्वियसरीरस्स णं उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, तेया-कम्मगाणं दोण्ह वि तुल्ला उक्कोस्सिया ओगाहणा असंखेज्जगुणा ।।सू०-१४ ।।५८२।।
__ पण्णवणाए भगवईए एगवीसइमं ओगाहणासंठाणं पयं समत्तं ।।२१।। (મૂળ) હે ભગવન્! એ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ શરીરોમાં જઘન્ય અવગાહના વડે, ઉત્કૃષ્ટ અવગાહના
વડે તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તેજસ અને કામણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે, તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ઉત્કૃષ્ટ અવગાહના વડે–સૌથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેથી
દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તૈજસ અને કાર્પણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે. જઘન્યોત્કૃષ્ટ અવગાહનાવડે– સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તેજસ કામણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે, તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. આહારક શરીરની જઘન્ય અવગાહનાથી તેનીજ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તેજસ અને કાર્પણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે. ll૧૪ll૫૮//
પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં એકવીસમું અવગાહના સંસ્થાન પદ સમાપ્ત. (ટી.) હવે જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઉભય અવગાહનાની અપેક્ષાએ અલ્પબહુત કહે છે–પર્ણસ ' ઇત્યાદિ. સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના હોય છે, કારણ કે તે આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી તેજસ કાર્મણની જઘન્ય
168