________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं दव्वपएसऽप्पबहुदारं તેજંસે શરીર હોય? અને જેને તેજસ શરીર છે તેને દારિક શરીર હોય?હે ગૌતમ!જેને ઔદારિક શરીર છે તેને અવશ્ય તેજસ શરીર હોય અને જેને તેજસ શરીર છે તેને ઔદારિક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે કામણ શરીર સંબધે પણ જાણવું. હે ભગવન્!જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર હોય?અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર હોય?હે ગૌતમ!જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર ન હોય અને જેને આહારક શરીર છે તેને વૈકિય શરીર નહોય. તેજસ કામણનો જેમ ઔદારિક સાથે વિચાર કર્યો છે તેમ આહારક શરીરની સાથે પણ વિચાર કરવો. હે ભગવન્! જેને તેજસ છે તેને કામણ શરીર હોય? અને જેને કામણ શરીર છે તેને તૈજસ શરીર હોય? હે ગૌતમ! જેને તેજસ શરીર
'છે તેને અવશ્ય કાર્મણ શરીર હોય, અને જેને કામણ શરીર છે તેને તેજસ શરીર અવશ્ય હોય. I/૧૨/૫૮૦. (ટી૦) એમ પુદ્ગલોનો ચય કહ્યો, હવે શરીરનો સંયોગ–પરસ્પર સંબધ બતાવે છ—નક્સ | અંતે'! ઈત્યાદિ. જેને ઔદારિક શરીર છે તેને વૈક્રિય શરીર હોય અથવા ન પણ હોય. જે ઔદારિક શરીરી છતાં વૈક્રિય લબ્ધિવાળો વૈક્રિય શરીરનો આરંભ કરી તેમાં રહેતેને હોય છે બીજાને હોતું નથી, જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીર હોય અને ન પણ હોય. વૈક્રિય શરીરવાળા દેવો અને નારકોને ઔદારિક શરીર હોતું નથી, અને વૈક્રિય શરીરવાળા તિર્યંચ અને મનુષ્યને હોય છે. આહારક શરીરની સાથે વિચાર કરતાં જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર હોય છે અને નથી પણ હોતું. જે ઔદારિક શરીરી ચૌદ પૂર્વધર આહારક લબ્ધિવાળો આહારક શરીર કરે તેને હોય છે બીજાને નથી હોત, પરન્તજેને આહારક શરીર છે તેને ઔદારિક શરીર અવશ્ય હોય છે. કારણ કેદારિક શરીરના અભાવમાં આહારક લબ્ધિનો પણ અસંભવ છે. તેજસ શરીરની સાથે વિચાર કરતાં જેને ઔદારિક શરીર છે તેને અવશ્ય તૈજસ શરીર હોય છે તૈજસ શરીરના અભાવમાં ઔદારિક શરીરનો અસંભવ છે. જેને તૈજસ શરીર છે તેને ઔદારિક શરીર હોય છે અને નથી પણ હોતું. દેવઅને નારકોને હોતું નથી અને તિર્યંચ, મનુષ્યોને હોય છે. એ પ્રમાણે કાર્મણ શરીરની સાથે પણ વિચાર કરવો. કારણ કે તેજસ અને કાર્પણ શરીર બને સહચારી છે. હવે વૈક્રિય શરીરના આહારકાદિ શરીરની સાથે સંબન્ધનો વિચાર કરે છે–‘નસ નું અંતે'! ઇત્યાદિ જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર નથી, અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર નથી. કારણ કે એક કાળે આ બન્ને શરીરનો અસંભવ છે. તેજસ અને કાર્મણની જેમ ઔદારિક શરીરની સાથે વિચાર કર્યો તેમ વૈક્રિય શરીરની સાથે પણ વિચાર કરવો અને આહારક શરીરની સાથે પણ તેજસ કામણનો વિચાર કરવો. તૈજસ અને કાર્પણ પરસ્પર નિયત સહચરી હોવાથી જેને તૈજસ શરીર છે તેને અવશ્ય કાર્પણ શરીર હોય છે, જેને કાશ્મણ શરીર છે તેને અવશ્ય તેજસ . શરીર હોય છે. એમ સંબન્ધ દ્વાર સમાપ્ત થયું. /૧૨/૧૮૦
| વરિષદુલાર || एतेसि णं भंते! ओरालिय-वेउव्विय-आहारग-तेयाकम्मगसरीराणं दव्वट्ठयाए परसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कतरे कतरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा आहारगसरीरा दव्वट्ठयाए, वेउव्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, तेया-कम्मगसरीरा दो वि तुल्ला दव्वट्ठयाए अणंतगुणा। पएसट्टयाए-सव्वत्थोवा आहारगसरीरा पएसट्टयाए, वेउव्वियसरीरा पएसट्टयाए असंखेज्जगुणा, ओरालियसरीरा पदेसट्टयाए असंखेज्जगुणा, तेयगसरीरा पदेसट्टयाए अणंतगुणा, कम्मगसरीरा पएसट्टयाए अणंतगुणा।दव्वट्ठपदेसट्टयाए-सव्वत्थोवा आहारगसरीरा दव्वट्ठयाए, वेउव्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरेहिंतो दव्वट्ठयाए आहारगसरीरा पएसट्टयाए अंणतगुणा। वेउव्वियसरीरा पएसट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा परसट्ठयाए असंखेज्जगुणा, तेया-कम्मग्गसरीरा दो वि तुल्ला दवट्ठयाए अणंतगुणा, तेयगसरीरा पदेसट्ठयाए अणंतगुणा, कम्मगसरीरा पएसट्ठयाए अणंतगुणा। I-રૂપાવટી • 166.