________________
इगवीसमं सरीरपयं वेउव्वियसरीरे विहिदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! પર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય, પરન્તુ અપર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર ન હોય. જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક યાવત્ વૈક્રિય શરીર છે તો શું ચતુષ્પદ યાવત્ વૈક્રિય શરીર હોય કે પરિસર્પ યાવત્ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! ચતુષ્પદ યાવત્ વૈક્રિય શરીર હોય અને પરિસર્પ યાવત્ વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે બધાને જાણવું. ખેચર પર્યાપ્તાને હોય, અપર્યાપ્તાને ન હોય. જો મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમુર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! સંમુર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય, પણ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અન્તર્દીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય અને અન્તર્દીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! પર્યામા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો દેવ પંચેન્દ્રિય ક્રિય શરીર છે તો શું ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, યાવત્ વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, યાવત્ વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. જો ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! અસુરકુમાર, યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો અસુરકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર હોય? હે ગૌતમ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર પણ હોય અને અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર સુધી બે ભેદ જાણવા. એમ આઠ પ્રકારના વ્યન્તરો અને પાંચ પ્રકારના જ્યોતિષિકોને જાણવું વૈમાનિકો બે પ્રકારના છે કલ્પોપપત્ર અને કલ્પાતીત, તેમા, કલ્પોપપત્ર બાર પ્રકારના છે અને તેઓના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે પ્રકાર જાણવા. કલ્પાતીત બે પ્રકારના છે–ત્રૈવેયકો અને અનુત્તરૌપપાતિક. ત્રૈવેયકો નવ પ્રકારના છે. અનુત્તરૌપપાતિક પાંચ પ્રકારના છે, એઓના પર્યાપ્તા અને અપર્યાપ્તા અભિલાપથી બે ભેદ જાણવા.II૫૫૭૩॥
(ટી૦) એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદો, સંસ્થાનો અને પ્રમાણ કહ્યું, હવે વૈક્રિય શરીરના પ્રકાર, સંસ્થાન અને પ્રમાણ અનુક્રમે કહે છે-‘વેઽબ્નિયમરીને મંતે' !ઇત્યાદિ. હે ભગવન્ ! વૈક્રિય શરીર કેટલા પ્રકારનું છે–ઇત્યાદિ. વૈક્રિય શરીર એકેન્દ્રિય અને પંચેન્દ્રિય શ૨ી૨ના ભેદથી મૂળથી બે પ્રકારનું છે, તેમાં એકેન્દ્રિયમાં વાયુકાયને, તેમાં પણ બાદરને, તેમાં પણ પર્યાપ્તાને વૈક્રિય શ૨ી૨ હોય છે. બીજાને વૈક્રિય લબ્ધિનો સંભવ નથી. કહ્યું છે કે–‘તિરૂં તાવ રાસીનું વેઇન્દ્રિયતની વેવ નસ્થિ, વાયરપન્નતાળવિ
143