________________
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स पंचमं तित्थगरदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક પંચેન્દ્રિય તિર્યંચોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઇ ઉત્પન્ન થાય અને કોઇ ઉત્પન્ન ન થાય. ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ પ્રરૂપેલા ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! કોઇ શ્રવણ કરે અને કોઇ શ્રવણ ન કરે. જે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે તે કેવલીએ પ્રરૂપેલા ધર્મને જાણે? હે ગૌતમ! કોઇ જાણે અને કોઇ ન જાણે. હે ભગવન્! જે કેવલજ્ઞાની પ્રરૂપિત ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે અને રુચિ કરે? હા ગૌતમ! યાવત્ રુચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે પ્રતીતિ કરે અને રુચિ કરે તે આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ઉત્પન્ન કરે? હા ગૌતમ! યાવત્ ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિબોધિક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-બ્રહ્મચર્ય વ્રત યાવત્ સ્વીકારવાને સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારમાં યાવત્ સ્તનિતકુમારમાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોમાં પૃથિવીકાયિક કહ્યો તેમ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં નૈરયિકની પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકોમાં જેમ નૈરયિકોમાં પ્રશ્ન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયની પેઠે મનુષ્ય સંબંધે પણ કહેવું. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિક અસુરકુમારની પેઠે हेवा ||४||
(ટી૦) બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયો પૃથિવીકાયિકની પેઠે દેવ અને નૈરયિક સિવાય બધાય સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથિવીકાયિકો મનુષ્યોમાં આવી અન્તક્રિયા પણ કરે છે અને તેઓ (બેઇંદ્રિયાદિ) તેવા પ્રકારના ભવસ્વભાવથી મનુષ્યમાં આવીને પણ અન્તક્રિયા કરતા નથી, પણ મનઃપર્યવજ્ઞાન તો ઉત્પન્ન કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો બધાય સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. અને તેની વ્યક્તવ્યતા પાઠ સિદ્ધ છે. વ્યન્તર, જ્યોતિષિકો અને વૈમાનિકો અસુરકુમારની પેઠે भगवा यतुर्थ द्वार समाप्त ॥८॥६४॥
|| पंचमं तित्थगरदारं ||
रयणप्पभापुढवीनेरइए णं भंते! रयणप्पभापुढवीनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा से केणट्टेणं भंते! एवं वुच्चइ - ' अत्थेगइए लभेज्जा, अत्थेगइ णो लभेज्जा' ? गोयमा! जस्स णं रयणप्पभापुढवीनेरइअस्स तित्थगरनाम - गोयाई कम्माई बद्धाई पुट्ठाई निधा कडाईं पट्ठवियाईं निविट्ठाई अभिनिविट्ठाई अभिसमन्नागयाई उदिन्नाई, णो उवसंताई हवंति, से णं रयणप्पभापुढवीनेरइए रयणप्पभापुढवीनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा, जस्स णं रयणप्पभापुढवनेरइयस्स तित्थगरनामगोयाईं णो बद्धाई जाव णो उदिन्नाई, उवसंताई हवंति, से णं रयणप्पभापुढवीनेरइए रयणप्पभापुढवीनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं णो लभेज्जा, से तेणट्टेणं गोयमा! एवं वुच्चइ'अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए णो लभेज्जा' । एवं [सक्करप्पभा] जाव वालुयप्पभापुढवी- नेरइएहिंतो तित्थगरत्तं लभेज्जा। पंकप्पभापुढवीनेरइए णं भंते! पंकप्पभानेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्टे समट्टे, अंतकिरियं पुण करेज्जा । धूमप्पभापुढवीनेरइए णं पुच्छा। गोयमा ! णो इणट्ठे समट्टे, सव्वविरहं पुण लभेज्जा। तमप्पभापुढवी-पुच्छा । णो इणट्ठे समट्ठे विरयाविरइं पुण लभेज्जा । अहेसत्तमपुढवी-पुच्छा। गोयमा! समसम्मत्तं पुण लभेज्जा । असुरकुमारा णं पुच्छा। गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । एवं निरंतरं जाव आउकाइए । तेउकाइए णं भंते! तेउक्काइएहिंतो अनंतरं उव्वट्टित्ता उववज्जेजा (तित्थगरतं लभेज्जा)? गोयमा ! णो इणट्टे समट्ठे, केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाते । एवं वाउकाइए वि । वणस्सइकाइए
121