________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं ओरालियसरीरसंठाणदारं
અપર્યાપ્તા. ગજ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બે પ્રકારના છે. હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. તે આ પ્રમાણેસંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારે છે. તે આ પ્રમાણે–પયત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર અને અપતિ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક
શરીર. //ર //પ૭ll (ટી.) હવે ઔદારિક શરીરના જીવની જાતિના ભેદથી અને અવસ્થાના ભેદથી ભેદો કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે‘મોરાનિરીરે અંતે'! ઇત્યાદિ. ઔદારિક શરીર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય ઔદારિક શરીર પણ પૃથિવી, અપ, તેજસુ, વાયુ અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારનું છે. પૃથિવીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પણ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારે છે. ફરીથી એક એકના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકાર થાય છે. એ પ્રમાણે અપ, તેજસુ, વાયુ અને વનસ્પતિ એકેન્દ્રિય ઔદારિક શરીર પણ એક એક ચાર પ્રકારે થાય છે. એમ બધી સંખ્યા મળી એકેન્દ્રિય ઔદારિક શરીરો વીશ પ્રકારના છે. બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિક શરીરો પ્રત્યેક પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોવાથી બે પ્રકારના છે. પંચેન્દ્રિય ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યના ભેદથી બે પ્રકારનું છે. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારનું છે. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ સંમૂર્છાિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારે છે. અને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી એક એકના પણ બે પ્રકાર છે. સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ ચતુષ્પદ પરિસર્પના ભેદથી બે પ્રકારે છે. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ સંમૂર્છાિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારે છે. પુનઃ એક એકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે. પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ ઉરપરિસર્પ અને ભુજપરિસર્પના ભેદથી બે પ્રકારે છે. વળી એક
ના સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકાર થાય છે. અને તેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી એક એકના બે પ્રકાર છે. બધા મળીને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના આઠ ભેદ થાય છે. ખેચર પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્છાિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારનું છે. પુનઃ એક એકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે પ્રકાર છે. જલચરના ચાર, ચતુષ્પદ સ્થલચરના ચાર પરિસર્પ સ્થલચરના આઠ અને ખેચરના ચાર એમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના વીશ ભેદ થાય છે. મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરના સંમૂર્છાિમ અને ગર્ભજ એ બે ભેદ છે. તેમા ગર્ભજના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકાર થાય છે. અને સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે. રા૫૭૦
|| મોરાત્નિચરનરીરરકાવિહાર | ओरालियसरीरे णं भंते! किसंठिए पन्नत्ते? गोयमा! णाणासंठाणसंठिए पन्नत्ते। एगिंदियओरालियसरीरे-णं भंते किंसंठिए पन्नत्ते? गोयमा! णाणासंठाणसंठिए पन्नत्ते। पुढविक्काइयएगिदियओरालियसरीरे किंसंठिए पन्नत्ते? गोयमा! मसूरचंदसंठाणसंठिए' पन्नत्ते। एवं सुहुमपुढविक्काइयाण वि बायराण वि एवं चेव, पज्जत्तापज्जत्ताण वि एवं चेव, आउक्काइयएगिदियओरालियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! थिबुकबिंदुसंठाणसंठिए पन्नत्ते। एवं सुहुमबायरपज्जत्तापज्जत्ताण वि। तेउक्काइयएगिदियओरालिय-सरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! सूईकलावसंठाणसंठिए पन्नत्ते। एवं सुहुम-बादर-पज्जत्तापज्जत्ताण वि। वाउक्काइयाणं वि पडागासंठाणसंठिए पण्णत्ते, एवं सुहुम-बादर-पज्जत्तापज्जत्ताण वि। वणप्फइकाइयाणं णाणासंठाणसंठिए पन्नत्ते, एवं सुहुम-बादर-पज्जत्तापज्जत्ताण वि। बेइंदिय-ओरालियसरीरेणं भंते! किंसंठाणसंठिए १. सर्वेष्वप्यादर्शेषु 'मसुराचंद' इति पाठ उपलभ्यते (म.वि.) .134