________________
इगवीसमं सरीरपयं ओरालियसरीरे विहिदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ पंचिंदियओरालियसरीरे य अपज्जत्तगगब्भवक्कंतियमणुसपंचिंदियओरालियसरीरे य।।सू०-२।।५७०।। . (મૂળ) હે ભગવન્! કેટલા શરીરો કહ્યાં છે. હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે. તે આ પ્રમાણે-૧ ઔદારિક, ર વૈકિય, ૩ આહારક,
૪ તેજસ, અને પ કાર્મણ. હે ભગવન્! દારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે૧ એકેન્દ્રિય ઔદારિક શરીર, યાવત્ ૫ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે-૧ પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિકશરીર, યાવત્ વનસ્પતિકાય એકેન્દ્રિય
ઔદારિક શરીર. પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને બાદર પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાય દારિક-શરીર. બાદર પૃથિવીકાયિક શરીર પણ એમજ સમજવું. એ પ્રમાણે થાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર સમજવું. હે ભગવન્! બેઈન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનું છે? ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે–પર્યાપ્ત બે ઇન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત બે ઇન્દ્રિય દારિક શરીર. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉન્દ્રિય દારિક શરીર જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-તિયી પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર, તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે-જલચર તિર્યંચ પંચેન્દ્રિય
દારિકશરીર, થલચર તિર્યચપંચેન્દ્રિય ઔદારિકશરીર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે?હેગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેજ્યિ ઔદારિક શરીર અને ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર હે ભગવન્! સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સંમસ્જિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે ગર્ભજ જલચર સંબંધે જાણવું. હે ભગવન!સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે?હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્!ચતુષ્પદ સ્થલચર ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે–સંમૂર્છાિમ થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર: ભગવન્! સંમૂર્છાિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એમ ગર્ભજ સંબંધે પણ જાણવું. હે ભગવન્! પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે?હે ગૌતમ! બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ભજપરિસર્પ સ્થલચર તિય પંચેન્દ્રિય દારિક શરીર. હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર તિયી પંચેન્દ્રિય
દારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. તે આ પ્રમાણે–સંસ્ક્રિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય દારિક શરીર. સંમૂર્છાિમ ઉરરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે પ્રકારનું છે. તે આ પ્રમાણે-અપર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય
દારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે ગૅર્ભજ ઉરપરિસર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભુજપરિસર્પના પણ સંમૂર્ણિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદો સમજવા. ખેચર બે પ્રકારના છે-જેમકે સંમૂર્છાિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ બે પ્રકારના કહ્યા છે, જેમકે પર્યાપ્તા અને
- 133