________________
श्री प्रज्ञापना सूत्र भाग २
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स असण्णिआउयपरूवणं ચારિત્રાદિનો આશ્રય કરે તે આજીવકો કહેવાય છે. તેઓનો; ‘આખિયોશિયાળ' આભિયોગિકો-અભિયોગ–વિદ્યામન્ત્રાદિ વડે બીજાને વશીકરણાદિ કરવું. તેના બે પ્રકાર છે. એ સંબંધે કહ્યું છે કે—
दुविहो खलु अभिओगो दव्वे भावे य होइ नायव्वो । दव्वंमि होंति जोगा विज्जा मंता य भावम्मि ॥
દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનો અભિયોગ જાણવો. દ્રવ્ય અભિયોગમાં ઔષધિના યોગ–પ્રયોગો, અને ભાવ અભિયોગમાં વિદ્યા અને મંત્રો જાણવા. તે અભિયોગ જેઓને છે અથવા અભિયોગ વડે વ્યવહાર કરનારા આભિયોગિકો કહેવાય છે, તેઓ વ્યવહારથી ચારિત્રવાળા છતાં મંત્રાદિનો પ્રયોગ કરનારા હોય છે. એ સંબંધે કહ્યું છે કે—
कोउयभूइकम्मे पसिणापसिणे निमित्तमाजीवी । इद्धिरससायगरुओ अभिओगं भावणं कुणइ ॥
૧ કૌતુક, ૨ ભૂતિકર્મ, ૩ પ્રશ્નાપ્રશ્ન અને ૪ નિમિત્તદ્વારા આજીવિકા ચલાવનાર, ૫ ઋદ્ધિ, રસ અને સાતાના ગૌરવ– અભિમાનવાળો એ પાંચ પ્રકારે અભિયોગ ભાવના કરે છે. કૌતુક એટલે સૌભાગ્યાદિને માટે સ્નાન કરાવવું, ભૂતિકર્મજ્વરવાળા વગેરેને ભસ્મ ચોપડવી. પ્રશ્નાપ્રશ્ન–સ્વપ્નવિઘા, એવા આભિયોનિકોનો; ‘સલિંગીનું' ‘સ્વતિની'—રજોહરણાદિ સાધુના લિંગવાળા, તેઓ કેવા હોય? ‘વંસાવાવનાળું' ‘વર્ણનવ્યાપન્નાનામ્'—દર્શન-સમ્યગ્દર્શન વ્યાપન્ન-ભ્રષ્ટ થયું છે જેઓનું એવા અર્થાત્ નિહ્વવોનો, વળી ‘રેવોોસુ સવવજ્ઞમાળાનું' ‘દેવલોકમાં ઉત્પન્ન થવા વાળા, આથી એમ જણાવ્યું કે દેવપણાથી બીજે પણ અધ્યવસાયને અનુસારે એઓની ઉત્પત્તિ થાય છે.
જેણે સંયમની વિરાધના કરી છે એઓની જધન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટથી સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ થાય છે. (પ્ર0)—અહીં કોઇ પ્રશ્ન કરે છે કે વિરાધિતસંયમવાળાની સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ થાય એમ જે કહ્યું તે કેમ ઘટે? કારણ કે સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમવાળી દ્રૌપદીની પણ ઈશાન દેવલોકમાં ઉત્પત્તિ થયેલી સંભળાય છે. (૩૦)—એમાં કાંઇ પણ દોષ નથી, કારણ કે તેની (દ્રૌપદીની) સંયમવિરાધના ઉત્તરગુણવિષયક માત્ર બકુશપણાને કરનારી છે, પણ મૂલગુણની વિરાધના નથી. સંયમની ઘણી વિરાધના હોય તો સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ થાય. જો સંયમની વિરાધના માત્ર પણ સૌધર્મદેવલોકમાં ઉત્પત્તિનું કારણ થાય તો ઉત્તરગુણ વગેરેમાં વિરાધના કરનારા બકુશાદિની અચ્યુતાદિ દેવલોકમાં ઉત્પત્તિ કેમ ઘટે? કારણ કે તેઓ પણ કચિત્–ઉત્તરગુણની અપેક્ષાએ વિરાધક છે. ૧૨૫૬૭॥
|| મળિબાયવરૂવપ્ન ||
कतिविहे णं भंते! असण्णियाउए पण्णत्ते ? गोयमा ! चउव्विधे असण्णिआउए पन्नत्ते, तं जहा - नेरइय असण्णियाउए, जाव देवअसण्णियाउए । असण्णी णं भंते! जीवे किं नेरइयाउयं पकरेति, जाव देवाउयं पकरेति ? गोयमा ! नेरइयाउयं पकरेति, जाव देवाउयं पकरेति । नेरइयाउं पकरेमाणे जहन्नेणं दस वाससहस्साई उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेति। [तिरिक्खजोणियाउयं पकरेति,] तिरिक्खजोणियाउयं पकरेमाणे जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलितोवमस्स असंखेज्जइभागं पकरेति । एवं मणुस्साउयंपि । देवाउयं जहा नेरइयाउयं । एयस्स णं • भंते! नेरइय असण्णिआउयस्स जाव देवअसण्णिआउयस्स कतरे कतरेहिंतो अप्पा वा ४? गोयमा ! सव्वत्थोवे देवअसण्णियाउए, मणूस असण्णिआउए असंखेज्जगुणे, तिरिक्खजोणिय असण्णि आउए असंखेज्जगुणे, नेरइयअसण्णिआउए असंखेज्जगुणे || सू० - १३ । । ५६८ ।
पण्णवणाए भगवईए वीसइमं अंतकिरियापदं समत्तं ||२०||
(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારનું અસંશી આયુષ્ય કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું અસંજ્ઞીઆયુષ્ય કહ્યું છે. તે આ પ્રમાણે—નૈરયિક અસંશીઆયુષ્ય, યાવત્ ૪ દેવઅસંશીઆયુષ્ય. હે ભગવન્! અસંશી જીવ શું નૈરયિકનું આયુષ્ય બાંધે? યાવત્ દેવનું આયુષ્ય બાંધે? હે ગૌતમ! નૈરયિકનું પણ આયુષ્ય બાંધે, યાવત્ દેવનું આયુષ્ય પણ બાંધે.
128