________________
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स तइयं एगसमयदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ છે—‘એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો પણ જાણવા' ઇત્યાદિ સૂત્ર સુગમ છે. અસુરકુમા૨થી માંડી સ્તનિતકુમાર સુધીના ભવનપતિ દેવો, પૃથિવી, પાણી અને વનસ્પતિ તુરત–પછીના ભવમાં આવીને પણ અન્તક્રિયા કરે અને પરંપરાએ આવીને પણ અન્તક્રિયા કરે. બન્ને પ્રકા૨ે આવેલા તેઓને અન્તક્રિયા કરવામાં કાંઇપણ વિરોધ નથી, કારણ કે કેવલજ્ઞાનીએ તેવા પ્રકારે જાણ્યું છે. તેજસ્કાય, વાયુ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પરંપરાએ આવેલા જ અન્તક્રિયા કરે છે, પણ પછીના ભવમાં આવેલા અન્તક્રિયા કરતા નથી. તેમાં તેજસ્કાય અને વાયુકાયને પછીના ભવમાં મનુષ્યપણું જ પ્રાપ્ત થતું નથી. અને બેઇન્દ્રિયાદિકને પ્રાપ્ત થવા છતાં તેવા પ્રકારના ભવસ્વભાવથી અન્તક્રિયા થતી નથી બાકીના તિર્યંચ પંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના જીવો તુરત આવેલા અને પરંપરાએ આવેલા પણ અન્તક્રિયા કરે છે. II૨૫૫૭॥
||તલ્ડ્સ સમયવાર ||
अणंतरागया नेरइया एगसमये केवइया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहन्नेणं एगो वा दो वा तिन्निवा, उक्कोसेणं दस।रयणप्पभापुढवीनेरइया वि एवं चेव, जाव वालुयप्पभापुढवीनेरइया । अणंतरागया णं भंते! पंकपभापुढवीनेरइया
,
समयेणं केवतिया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं चत्तारि । अन्तरागया णं भंते! असुरकुमारा एग समये णं केवतिया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं दस। अणंतरागया णं भंते असुरकुमारीओ एगसमयेणं केवइया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा उक्कोसेणं पंच। एवं जहा असुरकुमारा सदेवीया तहा जाव थणियकुमारा । अणंतरागया णं भंते! पुढविकाइया एगसमये केवइया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहन्नेणं एक्को वा दो वा तिन्निवा, उक्कोसेणं चत्तारि । एवं आउक्काइया वि चत्तारि, वणस्सइकाइया छच्च, पंचिंदियतिरिक्खजोणिया दस, तिरिक्खजोणिणीओ दस, मणुस्सा दस, मणुस्सीओ वीसं, वाणमंतरा, दस, वाणमंतरीओ पंच, जोइसिया जोइसिणीओ वीसं, वेमाणिया अट्ठसयं वेमाणिणीओ वीसं । सू० - ३ ।।५५८ ।।
,
(મૂળ) નૈયિકો તુરત પછીના ભવમાં આવેલા એક સમયમાં કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી દસ અન્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો યાવત્ વાલુકાપ્રભાના નૈરયિકો પણ જાણવા. હે ભગવન્! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારો તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જધન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી દસ અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારીઓ તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલી અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ અન્તક્રિયા કરે. એ પ્રમાણે જેમ દેવીસહિત અસુરકુમારો કહ્યા તેમ યાવત્ સ્તનિતકુમારો જાણવા. હે ભગવન્! પૃથિવીકાયિકો પછીના ભવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર અન્તક્રિયા કરે. એ પ્રમાણે અપ્લાયિકો પણ ચાર, વનસ્પતિકાયિકો છ, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દસ, તિર્યંચસ્ત્રીઓ દસ, મનુષ્યો દસ, મનુષ્યસ્રીઓ વીશ, વ્યન્તરો દસ, વ્યંતરીઓ પાંચ, જ્યોતિષિકો દસ, જ્યોતિષિક સ્ત્રીઓ વીશ, વૈમાનિકો એકસો આઠ અને વૈમાનિક સ્ત્રીઓ વીશ અન્તક્રિયા કરે. ૩૫૫૮૫
(ટી) ‘નૈરિયાદિ ભવોથી અનન્તર–વ્યવધાન સિવાય પછીના ભવમાં આવેલા કેટલા અન્તક્રિયા કરે, એ પ્રકારે ત્રીજું દ્વાર કહે છે—‘અનન્તરાયા ં મંતે ' ઇત્યાદિ. નૈરયિક ભવથી અનન્તર–વચ્ચે કોઇ પણ ભવના અન્તર સિવાય મનુષ્યભવમાં આવેલા એક સમયે કેટલા મોક્ષે જાય? અહીં ‘નૈયિકો’' એ પૂર્વ ભવના પર્યાયનો વ્યવહાર તે દેવાદિ પૂર્વેભવના પર્યાયની
115