________________
પરિચ્છેદ ]
પડતીનાં કારણે
-
૫
પડતી તે મુખ્યતયા રાજયકુટુંબમાં પડેલ ભાગલાને પરિણામે જ,૧૨ અને મારા મત પ્રમાણે ઘમધતાના પરિણામે, જે પ્રજા દમનની નીતિ અખત્યાર થવા પામી હતી તેને લીધે રાજ્યના ભાગલા થવા પામ્યા હતા. તેમજ તેને લીધે પૂર્વની દટાઈ રહેલી અકૅકિત ભાવતા૧૬ પાછી જાગૃત થઈ જવા પામી હતી; આ બે કારણોને લીધે જ પડતી થઈ છે. પણ મહારાજા પ્રિયદર્શિને, જે રાજનીતિ પિતાના ધમ્મ-વિજયની પ્રાપ્તિવાળી માનીને આદ
૨૫ ઠરાવી હતી તેને તેજ રાજનીતિ૧૭ તેના ઉત્તરાધિકારીઓએ જો ચલાવી રાખી હતી તે કેંકિત ભાવનાને પોષણ પણ મળ્યું હોત અને સામ્રા- જ્યના કકડા બુકલા જ થઈ ગયા છે તે પણ નહીં થાત અને અકેંદ્રિત ભાવનાને પુનર્જન્મ પણ નહીં થાત. એટલે કે, મહારાજા પ્રિયદર્શિને
દીર્ધદષ્ટિ વાપરી જે ધમ્મ-વિજયની અને ધર્મ સહિષ્ણુતાની રાજનીતિ અમલમાં મૂકી બતાવી હતી, તે કઈ રીતે સામ્રાજ્યને વિઘાતકરૂપ હતી જ નહીં બલકે પિષકજ હતી. વળી આ અભિપ્રાયને સમર્થનરૂપ નીવડે તેવું જ કથન તેજ ગ્રંથકારના બીજા બે ઐતિહાસીક બનાવના ટાંચણથી મળી શકે છે. તે લખે છે કે ૧૮રાજતરંગિણીસે સ્પષ્ટ હેતે કિ મગધ ઔર કાશ્મિરમેં સંઘર્ષ હુઆ થા ! ઇસમેં ભી સૈનિક બળ સાથ હોને કારણુ જાલૌકકી હિ વિજયે હુઈ થી વહ કાન્યકુબજ તક વિજય કરનેમેં સફળ હો સકા થા. ૨૦ઔર ઇસ તરહ મૌર્ય સામ્રાજ્યની શક્તિકે બેંટ જાનેકે લિયે, ગ્રીકોને આક્રમણ કરના ઔર ભી સુલભ હે ગયા છે એંટીઓકસ ધી ગ્રેઈટને સુભાગસેન, વૃષસેન યા વીરસેન પર
(૧૬) સરખા આગળને પાનાની હકીક્ત..
(૧૭) ધર્મસહિષ્ણુતાની નીતિ જેને કહી શકાય તે; નહીં કે અસહિષ્ણુતાની અથવા ધમધપણાની નીતિ કહેવાય તે; પ્રથમ પ્રકારની રાજનીતિ મેગલ સમ્રાટ અક બરે અખત્યાર કરી હતી જ્યારે બીજા પ્રકારની રાજનીતિને આશ્રય, તેજ અકબરના વારસ સમ્રાટ ઔરંગઝેબે લીધો હતો. આ બનને રાજનીતિનું પરિણામ શું આવ્યું હતું તે ભારતીય ઈતિહાસના અભ્યાસીએથી અજાણ્યું રહ્યું નથી. વળી વિશેષ સ્પષ્ટીકરણ માટે આગળ “ કારણોની વિસ્તારથી તપાસ” વાળે ફકરો વાંચે.
આ ઉપરથી સમ્રાટ પ્રિયદશિને ધારણ કરેલી રાજનીતિમાં સમાયલા ડહાપણનું માપ પણ કાઢી શકાય છે.
(૧૮) મ. સા. ઇ. પૃ. ૬૬૮
(૧૯) આ “ મગધ” શબ્દ મૂળ પુસ્તક રાજતરંગિણીમાં નથી જ વાપર્યો, પણ માર્ય સા.કા. ઇતિહાસના લેખકને છે. ખરી રીતે તે હવે તેઓ મગધપતિ રહ્યાજ નહેતા પણ મૈર્ય સમ્રાટે અવંતિ પતિજ હતા.
(ર૦) મ. સા. ઈ. પૃ. ૬૯
(ર૧) મૈ. સા. ઈ. પૃ. ૧૬૯; આ લેખકે ને કે એંટી- એકસ ધી ગ્રેઈટ અને સુભાગસેનને સમકાલીન ગણું
વ્યા છે પણ ખરી રીતે તે એંટીઓકસ ધી ગ્રેઈટ કયા રને મરી ગયા હતા. અત્યાર સુધી જેમ મનાતું આવ્યું છે અને અશોકપ્રિયદર્શિનને સમય પેટે ધારી લેવાય છે તેમ; એટલે તે ગણત્રીએજ આ લેખકે ઉપરનું નામ લખ્યું છે (અને આ ભૂલ પણ મેં કેટસને ચંદ્રગુપ્ત કરાવવાથીજ ઉભી થવા પામી છે) અને એંટીએકસ ધી ગ્રેઈટને સમય જે ઈ. સ. ૧, ૨૯૦ છે તેને આ સુભાગસેનને જણાવ્યો છે.
બાકી ખરી રીતે સુભાગસેનને સમય ઈ. સ. 1. ૨૩૬ છે. અને તે વખતે હિંદકુશ પર્વતની આસ પાસ અને અફગાનિસ્થામાં તે બેકીઅન રાજા ડીએડોટસ બીજને રાજ્ય અમલ ચાલતો હતો (જુઓ આગળ ઉપર પરદેશી સત્તાના રાજય અમલનું વંશવૃક્ષ)
એંટીઓકસ અને સુભાગસેન ને સમકાલીન હેત તે, એંટીઓકસ ધી ગ્રેઈટને સમય તે ઈ. સ. ૧, ૨૮૦ થી ર૬૧ છે (જુઓ પરદેશીઓનું વંશવૃક્ષ); તે પ્રમાણે સુભાગસેનને સમય પણ તેમણે ઈ. સ. 1 ૨૮૦ મૂકવો જોઈતા હતા. પણ તેમ થયું નથી. મતલબકે હકીકત સાચી છે પણ પરદેશી રાજાઓનાં નામ અને સમય ખોટાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com