________________
પરિચ્છેદ ]
દીખાઈ દેતી હૈ । કેંદ્રીભાવ (Centralization) ઔર કેંદ્રીભાવ ( Decentralization ); સભ્યતા, ધર્મો, સંસ્કૃતિ ઔર સાહિત્યકી સમાનતા જહાં ઈસ એકતાકી તરફ્ લે જાતિ હૈ, વહાં ભાષા, જાતિ, ઇતિહાસ ઔર ભૌગોલિક અવસ્થાઝી ભિન્નતા અનેક પ્રાકૃતિક વિભાગામે' ખાંટ જાતિ હૈ ’’! “ ભારત એક દેશ હું, યહ ભાવના પ્રાચીન સમયમે વિદ્યમાન થા । પર, કેદ્રિય ભાવકી પ્રકૃતિયા શીઘ્ર જોર પકડ લેતીથી ઔર કૅ'દ્રિત સરકારમે' જરાભી નિ ળતા આને પર વે પુરાને રાજ્ય ક્િર પ્રાદુર્ભૂત હા જાતે થે । ઉન્હેં સફળતા ભી હતીથી, પર કેંદ્રીભાવકી પ્રકૃતિયાં ક્િર પ્રબળ હતીથી। ઇસ પ્રવૃત્તિને પ્રાચીન ભારતમેં સામ્રાજ્યાંકા સ્થિર રૂપસે કાયમ નહીં હૈાને દીયા ॥ ’” “ પ્રાચીન′ ભારતમે' બહુતસે ગણરાજ્ય વિદ્યમાન થે, અનેક સ્થાનેા પર યે સધા કે રૂપમે સંગઠિત થે । દો યા ઉસસે અધિક ગણાને મિલકર એક સંધ અના લિયા થા । મહાભારત કાલમે' અંધક ઔર વૃષ્ણુિયેાંકા ઈસ તરહ કે સંધા થા । યે ગણરાજ્ય ખડુ શક્તિશાળી થા । સામ્રાજ્યવાદમે ઇનસે અડી અન્ય કોઇ ખાધ ન થા। સર્વત્ર સામ્રાજ્યવાદ ઔર ગણરાજ્યાકા સંઘ દેખાઇ પડતા હૈ । નિસ દેહ પ ચાણાયકી નીતિ યહુ થી ક–“ એક રાજલ ’’ કી સ્થાપ્ના કી જાય । પરંતુ સંધે કી શક્તિ તથા પ્રજા સ્વાતંત્ર્યપ્રિયતા કો દેખકર ઉનકી
,, "C
પડતીનાં કારણેા
(૩) મજકુર પુસ્તક પૃ. ૬૬૩. (૪) મજકુર પુસ્તક પૂ. ૬૬૫. (૫) મજકુર પુસ્તક પૃ. ૬૬૫.
(૬) આ સમયના અન્ય પ્રદેશમાંથી મળી આવતા સિક્કા ઉપરથી સમજાય છે કે, તે રાજન પ્રિયદર્શિનના સભામત્વ નીચે પણ હતા ( કેમકે હાથીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
પૃથક સત્તાકા ખાધક રૂપસે સ્વીકૃત કરના પડા થા। આપસમે ફૂટ ડલવા કર ઈન રાજ્યોં કા નષ્ટ કરને કે બહુત સે પ્રયત્ન કચે ગયે થે, પર એક ઉત્તમ રાજનીતિ કી ભ્રાંતિ કૌટિલ્યને ગૃહ આવશ્યક સમજા થા કિ, શક્તિશાળી પ્રજાતંત્ર રાજ્યાં ! સમાન કે સાથ મા સામ્રાજ્ય મે’ સ્થાન દિયા જાય, યહી કારણ હું કિ, અનેક ગણરાજ્ય મૌર્ય સામ્રાજ્ય કે અંતગત અપની આંતરિક એકતા ઔર સ્વતંત્રતા કે સાથ વિદ્યમાન થે । અશાક કે ( પ્રિયદર્શિનના સમજવા ) શિલાલેખાં સે ઇસ તરહ કે રાજ્યા કી સામ્રાજ્ય અંતર્ગત “ સ્વતંત્ર સત્તા ' ૬સ્પષ્ટ રૂપસે દેખાઈ પડતી હૈ ।।
આ પ્રમાણે ભારતીય રાજનીતિની સમાલોચના તે ગ્રંથકારે કરી છે. તેવાજ મત અન્ય ગ્રંથકાર પણ ચીતરે છે, તેમનુ' કહેવુ' ટુંકમાંજ જણાવીશું. તેમના મતે “ એ જાતના રાજ્યા હતા, (૧) રાજાવાળું તે રાજતંત્ર અને (૨) ગણરાજ્ય જેવું તે રાજવિહિન તંત્ર. '' આમાં રાજાવાળુ તંત્ર તે પ્રથમના ગ્રંથકારનું કેંદ્રીત ભાવનાનું ( centralization ) અને ગણરાજ્ય તે અકેંદ્રીભાવનાનુ=decentralization of power વાળું સમજવું, અને જયારે પ. ચાણકયે તેના પોતાના સમય સુધી ચાલી આવતી પ્રણાલિકાને ઉથલાવી નાંખવા પ્રયત્ન કર્યાનું તે લેખક ભહાશય જણાવે છે, ત્યારે તેના અર્થ એમજ થયેા કે, મગધપતિ શ્રેણિકથી
ચિહ્ન પણ સિક્કા ઉપર આલેખેલ છે) તેમજ તે પેાતાનું વસ્વ પણ જાળવી રહ્યા હતા ( કેમકે હાથી સિવાયના બીજા પણ અર્થસૂચક લખાણ કે ચિહ્નો નજરે પડે છે) આ હકીકતના પુરાવા માટે જુએ. પુ. ર. પિર. ૩.
(૭) પુરાતત્વ, પુ. ૧ છું.
www.umaragyanbhandar.com