________________
૩ અદશ્ય બાળ કેણઃ બાહ્યનો રસ ખતરનાક
રાજકુમાર કનકરથ આગળ વધતાં એક સાયંકાળે જંગલમાં પડાવ નાખે છે. પિતે સંધ્યાકાળની અર્ડ ભક્તિ કરી પ્રતિક્રમણ કરી લે છે. ત્યારે, એના માણસે આજુબાજુ ફરવા ગયેલા, તે મેડા પાછા ફરે છે.
કુમાર પૂછે -કેમ, આટલો બધે સમય ક્યાં રોકાયા? બાળ અદૃશ્ય :
પેલા કહે, “સાહેબ! અહીં એક ચમત્કાર જેવા મળે. અમે અહીંથી સહેજ આઘે ગયા ત્યાં એક દેવ-બાળા જેવી યુવતી જોવામાં આવી. હજી તે અમે વિચાર કરતા હતા કે આવા જંગલમાં આવી અપ્સરા ક્યાંથી? એટલામાં તે એ અમને જોઈ ઝાડીમાં પેસી ગઈ, અમે તરત જ એની પૂઠે ઝાડીમાં પેઠા, એ પૂછવા કે “તું કેણ છે, અને અહીં ક્યાંથી? કે અમારા મનને એમ કે જે એ કુંવારી કન્યા હોય તે આપના માટે બરાબર યેચ છે, તેથી એને આપની મુલાકાત કરાવી દઈએ. પરંતુ કુમાર સાહેબ ! અમે ઝાડીમાં એને ખૂબ શોધી, પરંતુ તે દેખાઈ જ નહિ. બાદ અત્રે આવ્યા. આમ અત્રે પાછા વળવામાં અમે મેડા પડ્યા એનું કારણ આ હતું.
માણસોએ આ ખુલાસો કર્યો. એના પર કનકરથને લાગ્યું કે “સંસારી જી કૌતુકપ્રિય છે, એટલે સ્વાભાવિક છે કે માણસે કાંઈક કૌતક જોવા મળે ત્યાં ભૂલા પડી