________________
વાત આ છે બાહ્યની બહુ પ્રવૃત્તિમાં બાહ્યને રસ પોષાય છે, મન બાહ્યમાં ઠરે છે, તેથી તત્વમાં અને ધર્મમાં રસ નથી આવતું, ચિત્ત ઠરતું નથી. એમાં ઠરવું હોય તે બાહ્યની ધમાલ ઓછી કરી નાખી ધર્મપ્રવૃત્તિ વધારે. પ્રભુ આગળ એક ચૈત્યવંદન કરતાં ય જે ડાળિયાં મરાય છે તે ધર્મરસ ખત્મ! એ ચૈત્યવંદન ધર્મમાં ઠરવાનું ગૂમ. ચિત્ત જે ધર્મમાં ઠરતું હોત તો મન બહારનું જોવા કેમ જાય ? રૂપિયા ગણતાં ડાફોળિયાં મારે ખરા ? પરમીટ માટે મોટા ઓફિસર સાથે વાત કરતાં ડાફોળિયાં મારો ખરા? તે નવકારવાળી ગણતાં ચૈત્યવંદનમાં પ્રભુની સાથે વાત કરતાં ડાફોળિયાં શાના મરાય ?
બાહ્યને રસ ને બાની મફતિયા-ફગટિયા દેડધામ બંધ કરી દઈ અને જરૂરી પણ દોડધામને ઓછી કરી નાખી ધર્મ પ્રવૃત્તિ ખૂબ વધારે, પછી જુઓ કે ધર્મ– રસ કેટલે બધે વધે છે, ધર્મમાં ચિત્ત કેવુંક ઠરે છે !
૪ બુદ્ધિને અતિશય
કનકરથનું પ્રયાણ આગળ વધે છે -
કનકરથ રાજપુત્રને આ હતું એટલે માણસે બહાર ફરવા–જોવા ગયેલા એ વખતે પિતે જિનભક્તિ–પ્રતિ– કમણ આદિમાં લાગેલે; એમાં એનું ચિત્ત ઠરતું હતું તેથી જ પેલાઓએ બહાર દેવસુંદરી જેઈ આવ્યાના વર્ણન કરે