________________
૧૯૬
તું બચાવ કરે છે? ને “ચેર કેટવાળને દંડે” એમ આ સ્વપ્ન કહેનારી ભલી બાઈ બિચારી પર હત્યા કરનાર તરીકે વહેમ લાવવાનું કહે છે ? બેલ, આટલા દિવસ એ જંગલની ઊછરેલી ત્રાષિદત્તાએ હત્યા કર્યાનું તે નથી જાણ્યું ? કદાચ હત્યા કરતી નહિ જોઈ હોય પણ એનું લોહિયાળ મેં ને માંસ તે રેજ જોયા હશે ને? કેમ નથી બોલતો ? ?
અહીં કુમાર શું બેલે? પિતા એના મન પર કહે છે સ્ત્રી, ઘેલા ! આટલા દિવસ એ જાણવા છતાં એનાં કરપીણ કૃત્ય તે ઢાંક્ય રાખ્યાં ? ઊઠ ઊભો થા, તારું સ્ત્રી–ઘેલાનું મારે સાંભળવું નથી.”
૨૮. ગાવિદત્તાના વધને આદેશ : જીવની અશરદશા
આમ કહીને રાજા તરત સિપાઈઓને હાક મારી કહે છે, એ સિપાઈએ! જાએ પેલી હત્યારી રાક્ષસણી નષિદત્તાને નગરમાં ફેરવી ઘેર હત્યારી તરીકે જાહેર કરે, અને પછી મસાણમાં લઈ જઈ એને વધ કરી નાખે. જુઓ એ રાક્ષસી છે, તમને ગફલતમાં ન નાખે. એને મસાણમાં ઠેઠ પૂરી જ કરી નાખજે.” એકને અશુભેદય બીજાનાં માનને ય દબાવે.
ઋષિદત્તાએ પૂર્વ જન્મમાં એવું કઈક દુષ્કૃત્ય કર્યું હોય એના ગે અશુભ કર્મ બંધાવા પર હવે અહીં એ કર્મને ઉદય થતાં આવી વિચિત્ર ઘટના બની આવી એના