Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦ બનાવી તૈયાર રાખીને વારાફરતી એમાંથી એકેક પ્રભુજીને ચડાવાય. આગળ-વિવિધ દરબાર ફરતા-ફરતી ગેાઠવાય. પણ આજે મંદિરમાં આ સામગ્રી ક્યાં છે. ? માટે કહેવાય છે, ‘ હાથે તે સાથે.' પૈસા ખરચવા છે ? સુકૃત કરવુ છે? તો આ કરો, (૧) પ્રભુના એવા એવા જુદી જુદી અગરચનાવાળા ચાંદીના ખોખા બનાવરાવા; (૨) પ્રભુની આગળ રાજદરબારની શાભા થાય એવી સામગ્રી ઊભી કરશે; (૩) મંદિર અને ાંશખરો તથા ધુમ્મટાને અંદર તથા બહા રથી ચાટલા જેવા અનાવરાવા: (૪) ધાતુના બંબાને પાટણની વડીથી સાના સમાન ચકચકિત કરો. થોડા ખર્ચથી ય પ્રભુભક્તિ પ્રભુની ભક્તિ કરવી હાય તા એવું નથી કે હજારા રૂપિયા ખરચવા હોય એવું જ કામ છે. શક્તિ પ્રમાણે ભક્તિ થઈ શકે છે. મહિને બસે રૂપિયા ઘરખર્ચના કાઢી શકે છે. તા ૧૦-૨૦ રૂપિયા વધુ ખરચના કાઢી શકે ને ? એટલામાં ય પેાતાનાં સારા દ્રવ્યથી પ્રભુ પૂજા કરી શકે, પૂજારીતે ખુશ રાખી શકો. અરે ! માસિક ૪-૫ રૂા. ખર્ચ'માં રાજ નિયમિત પ્રભુજીની આગળ તમારા પેાતાના એક અગરમીના ટૂકડાના ધૂપ, એક ઘીની બત્તીને દીવા ધરી શકે, તેમજ પ્રભુજીને એક વરખના પાનના ચાથિયા ટૂકડો રાજ લગાડી શકે.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256