________________
૨૦
બનાવી તૈયાર રાખીને વારાફરતી એમાંથી એકેક પ્રભુજીને ચડાવાય. આગળ-વિવિધ દરબાર ફરતા-ફરતી ગેાઠવાય. પણ આજે મંદિરમાં આ સામગ્રી ક્યાં છે. ?
માટે કહેવાય છે, ‘ હાથે તે સાથે.' પૈસા ખરચવા છે ? સુકૃત કરવુ છે? તો આ કરો,
(૧) પ્રભુના એવા એવા જુદી જુદી અગરચનાવાળા ચાંદીના ખોખા બનાવરાવા;
(૨) પ્રભુની આગળ રાજદરબારની શાભા થાય એવી સામગ્રી ઊભી કરશે;
(૩) મંદિર અને ાંશખરો તથા ધુમ્મટાને અંદર તથા બહા રથી ચાટલા જેવા અનાવરાવા:
(૪) ધાતુના બંબાને પાટણની વડીથી સાના સમાન ચકચકિત કરો.
થોડા ખર્ચથી ય પ્રભુભક્તિ
પ્રભુની ભક્તિ કરવી હાય તા એવું નથી કે હજારા રૂપિયા ખરચવા હોય એવું જ કામ છે. શક્તિ પ્રમાણે ભક્તિ થઈ શકે છે. મહિને બસે રૂપિયા ઘરખર્ચના કાઢી શકે છે. તા ૧૦-૨૦ રૂપિયા વધુ ખરચના કાઢી શકે ને ? એટલામાં ય પેાતાનાં સારા દ્રવ્યથી પ્રભુ પૂજા કરી શકે, પૂજારીતે ખુશ રાખી શકો. અરે ! માસિક ૪-૫ રૂા. ખર્ચ'માં રાજ નિયમિત પ્રભુજીની આગળ તમારા પેાતાના એક અગરમીના ટૂકડાના ધૂપ, એક ઘીની બત્તીને દીવા ધરી શકે, તેમજ પ્રભુજીને એક વરખના પાનના ચાથિયા ટૂકડો રાજ લગાડી શકે.