Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ ૩૧ મહાન આત્માએ રામ-સીતા, નળ-દમયંતી, હરિશ્ચંદ્રતારામતી, પાંડવા-દ્રૌપદી વગેરેને વનમાં ભટકવાનું આવ્યું ત્યારે એમણે આ જ કયું,−પેાતાનાં કમ માપી લીધાં કે ભારે અશુભના ઉદય જાગ્યેા છે તો હવે દાવેા રાખવા ખોટા છે કે ૮ મને આવી આવી સગવડા જ મળવી જોઇએ. એ વિના મને ફાવે જ નહિ' આવા ખાટા અધિકાર શાના ઉપર, કે જ્યારે ક જ રુઠયા છે ? માણસ પાતાનું પુણ્ય માપી લે, તે ખાટા આરતા કે અધિકાર ન કરે. ટોડિયા પાયમાલ કયારે થાય છે? કયારેક ભારે ટકે પડી જતાં કે એક-એ-ત્રણ સાદામાં પાછા પડતાં એ નથી વિચારહે કે ‘હવે મારે ભારે અશુભના ઉદય જાગ્યેા છે તેથી હવે દાવા રાખવા રહેવા દે કે નવા સાદા કરીને નફા મેળવી લેવાને. ઘંધામાં આપત્તિએ સૂઝાડી દીધુ, એ ધાણી આપી દીધી કે ‘હવે અશુભ કર્મ ઉદયમાં આવે છે. શુભના પાવર-સામર્થ્ય ઘટયાં છે. તા ચેતી જા, આગળ ન વધ, નહિતર આથી પણ મેાટી પછાડ ખાઇશ.’ આમ કરી સટેડિયા જો અટકી જાય તે નવનવા દાવ નાખી પાયમાલ ન થાય. એવું જ માનપાનાદિમાં છે. આજ સુધી માન મળતુ આવ્યું, આપણી સત્તા ચાલતી રહી, એના ભરોસે એમાં આગળ વધવા ગયા અને પછાડ ખાવી પડી, માનભંગ થયા, સત્તાની સામે આક્રમણ થયાં, તે સમજી લેવું ઘટે કે હુવે અશુભના ઉદય જાગ્યા છે, માટે પૂની રીતરસમ બદલી નાખેા. માનની આશા અને સત્તાની અજમાયશ રહેવા દે,’ એમ કરી જો માના

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256