________________
૩૫
ફાવે એટલા કરવા, અને ઊઠેલા પર કશા કયારેય કાપ નહિ, વધતાની સીમા નહિ. ક્રોધ શું, અભિમાન છું, માયા–પ્રપંચ શુ', કે લાભ શું, યા રાગ-દ્વેષ-હ-શાક-હાસ્ય-ઈર્ષ્યાદિ શું; કશા પર નિયમ નહિ; ફાવે ત્યારે ઠીક લાગે એટલા કયે જવા એ બધું કષાયના અસંયમ.
66
એમ, ઇન્દ્રિયાના અસયમ એટલે એને વિષયામાં ભટકતી રાખવી, એના પર કશે। નિગ્રહ-કાપ-અટકાયત નહિ, જોવાસાંભળવા-ચાખવા–સુંઘવા-સ્પ`વા મળે છે? ખસ, જોઈ લે, સાંભળી લે; ચાખી લેા, સુંધી લે. સ્પશી લે, અરે ! મળ્યુ નથી, તે ડા¥ાળિયાં મારા ને જે જોવા-સાંભળવા વગેરે મળે એને ઝડપેા.’” ઇંદ્રિાના આ યથેચ્છ પ્રવન અને લાલસા એ અસયમ. એના પર કાપ-નિગ્રહ-નિયંત્રણ, એ સંયમ.
એમ. હિંસાદિ પાપેામાં અસયમ એટલે ફાવે તેટલી ડિસાઆરંભસમારંભ, જુડ, ચારી-અનીતિ વિશ્વાસઘાત, વિષયભેગ અને પરિગ્રહ વગેરે પાપા કરવાની છૂટ, કયે જવા. ત્યારે સયમ એટલે એ કરવા પર કાપ, મર્યાદા, અટકાયત, અને એ ર્હિ ંસા દ્વિના પ્રતિજ્ઞામૃદ્ધ ત્યાગ.
જીવન એ જાતનુ જીવી શકાય, સંયમનુ કે અસંયમનું'. હવે વિચારો, શાંતિને શેાભા શેમાં ? સંયમમાં કે ? અસચમમાં ? ચિત્તાની સ્વસ્થતા-સમાધિ-નિશ્ચિતતા શેમાં ? ભૂલશેા નહિ, વિષયેા-ધન-માલ મેળવી કે ભેાગવી લેવામાં કષાયેા સેવી લેવામાં ઈન્દ્રિયે પ્રવર્તાવી દેવામાં કે હિંસાદિ આચરી લેવામાં ક્ષણભર સુખને અનુભવ લાગશે, પર ંતુ એમાં ચિત્ત વિવલ રહે છે. સ્વસ્થ નહિ. નદી-તળાવમાં પડીને નહાવા-તરવાના શેખ