________________
૧૭
ઋષિદ્ધત્તા વનમાં ભમી રહી છે. અલબત્ અને પૂષ્કૃત કર્માંના વિચાર આળ્યે, અને એથી બીજા કેાઈ ઉપર દ્વેષ–ગુસ્સા ન થયા, પરંતુ જંગલની રાત્રિસમયની બહામણી સ્થિતિ પાછી અને જરા અકળાવી મૂકે છે, તેમજ બની ગયેલ પ્રસંગ ચિત્તને વ્યાકુળ કરી દે છે, એટલે એ પોતાના પિતાને યાદ કરી કલ્પાંત કરે છે,
હે તાત ! એ વખતે તમે જતાં જતાં એક હરણીની જેમ મને કેમ મૂકીને ચાલ્યા ગયા, તે મારે આ કલંક જોવાનું આવ્યું ? ત્યારે પૂર્વે મેં કયાં એવા દુષ્કૃત કર્યા હશે કે મારા કેઇ દ્વેષ વિના પણ આ કલંક માથે ચડયું ? હું તાત ! તમે તો ચાલી ગયા, પણ હે સ્વામી ! તમેતા અહી આવેા. અ ભયાનક વનમાં એકલી હું કયાં જાઉં ? પણ એમાંથી જ્યારે કેાઇ અહીં સાથે નથી થતું, તે હે જીવ! તું તારા કર્મનાં ફળ સહન કર. હસતાં બાંધેલ ક રાતાં ય કયાં છૂટે છે ? કયાં માફ થાય છે ? પરંતુ હું વિધિ ! તેં જો મારી આ સ્થતિ કરી, તે। . એ બિચારા મારા પાંત મારા વિના કેમ રહી શકશે ? પણ ખરેખર ! મારે શુ', કે એમને શુ, પેતાનાં પૂર્વ કર્મ ભાગવ્યે જ છૂટકે છે.’
એમ ઋષિદત્તા આશ્વાસન લઈ, દિલને ધરપત કરી આગળ ચાલતી જાય છે, અને ક્રમે કરીને એ પિતાના આશ્રમે પહોંચી જાય છે. આ પિરિચત સ્થળ છે, તેથી બીજા કોઇ અપરિચિત સ્થળે કયાં જવું ? ગમે તેની એથ લેતાં શીલ પર આક્રમણ ન આવે અને શેભરોસા ? ઋષિદત્તા સુશીલ સન્નારી છે. સન્નારીને મન મેાટી વાત પહેલી શીલની છે, કાઈ ગામ કે શહેરમાં