________________
૨૫
"
ઋષિદત્તાને અનુકૂળ બાહ્ય સંગ ચાલી ગયા, પણ એ મનથી એની ત્યાગી નથી, તેથી દુઃખી છે. એને જાત અશરણુ નિરાધાર બની ગઈ દેખાય છે, તેથી પિતાના દહન–સ્થાન પર પહેચતાં પિતાને યાદ કરી કલ્પાંત કરે છે કે, હું તાત ! તમે આ મને છેડીને કયાં ચાલી ગયા ? આ તમારી દીકરી અનહદ દુઃખમાં પડી છે. તમે કયાં છે ? તમે અહીં આવેા અને આ દુખિયારીને દર્શન આપે.
“ હું તાત ! હું શરણરહિત નેાધારી બની ગઈ છું. તમે મારા પર દયા લાવી અહીં આવીને મને આશ્વાસન આપેા. આ શુન્યકાર જંગલમાં મહાદુ:ખમાં પડેલી હું તમારા વિના કેની આગળ પાકાર કરું? કયાં જાઊં હું ? શું કરું ? મને કાંઈ સમજ પડતી નથી. તમે અહીં હતા ત્યારે તે આ વન પણ મારે રમણીય નગર જેવું હતું. તમે જતાં તો આ હવે મારે ચિતા જેવુ' બની ગયું છે. '
ઋષિદત્તા શું ચિંતવી રહી છે? પતિને શરણુ માનેલા, તે તે ગયા, એટલે હવે પિતાનું શરણુ શોધે છે. ખરેખર એમાંથી એકે ય શરણ છે? શરણ હાય ! બચાવ ન આપે ? જ્ઞાની ભગવંતા પેાકારીને કહે છે કે · આ જગતની જડ કે ચેતન કઇ ચીજ શરણભૂત નથી, રક્ષણ આપી શકતી નથી. જાએ જોઈ વળે! જગતમાં ઘુમીને કે કાને કઈ વસ્તુ રક્ષણ આપી શકે છે ? ફાગઢ ફાંફા શુ' મારે કે આ મારે આધાર, ને આ મારે રક્ષણુડાર ? આધાર તા એકમાત્ર જૈનધર્મ. શરણુ એનુ પકડા. ’
૧૫