________________
૨૨૭
ચાર શરણાં લેવા એટલે શુ કરવાનું? .
માટે અરિહતા મે સરણું, સિદ્ધા મે સરણ, સાહૂ મે સરણ, જિણધમ્મા મે સરણું, ’ એમ ચાર શરણ સ્વીકારવાને ભાવ સમજજો....આમનું શરણુ સ્વીકારવાનું એટલે શુ કરવાનું ? આ, કે એમ ચિતવવાનુ,
“ મારે અરિહંતનું શરણુ. તેથી એમને પામવા પર એવા મુસ્તાક રહ્યું કે ક`ની નિર્ધારિત આપદાએ જેવી કે રાગ ધનનાશ -કુટુંબીમરણ....યાવત્ મારા મૃત્યુને મને ભય ન રહે; મને ભારે આશ્વાસન રહે કે અરિહંતદેવ મળ્યા છે પછી એ આપદાઓમાં મારે ચિંતા શી ? મારે ખાટ શી ?” બસ મારે હુફ્ ને એથ અરિહંતની છે. એમનું મારે અનન્ય આશ્વાસન છે, મને જગતની માયાજાળ, મારી કાયા, કે મારા અહંત્વાદિની કોઇ હુક્ એથ લાગતી નથી. એ વાંકા જાય એને મને કોઇ ભય કે દુઃખ નથી. અરિહંત કોહિનુર પાસે છતાં દુઃખ શુ? ભય શાના ? '
એમ સિદ્ધભગવાવાનનું શરણ આચાર્ય નું શરણુ અને જૈનધ નું શરણ લેવામાં આ પ્રમાણે વિચારવાનુ. પ્રભુ ! મારે દુન્યવી સગાં—સનેહીનેા ને કહેવાતા પાલક-રક્ષક–રાજા—શેઠસિપાઇ વગેરે કોઇના આધાર નહિ; પણ આધાર માત્ર તમારા હા, ’ તે આધાર એવા કે પછી કહેવાતી કશી આપદા આપદારૂપ ન લાગે, એનેા કશે ભય જ ન લાગતાં એ સંપદારૂપ લાગ્યા કરે. ’ આવુ અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારતા રહીએ તે દુન્યવી સંચાગે ખાંડ ખાય છે. અર્થાત્ એ કશું આપણા આત્માનું બગાડી શકે નહિ, કશા આપણને રાવરાવી ખીવરાવી શકે નહિ. ત્યારે પૂછે :
6