Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 234
________________ ૨૧૯ “ હે તાત તમે જીવંત હતા તે આ જંગલ પણ શહેરની માફક રમણીય હતું. આજે આ વન દાવાનળની જેમ મને ખાવા ધાય છે. ભલે મારે મોટા કલંકનું દુઃખ અને પતિવિયેગનું કષ્ટ આવ્યું છતાં હે તાત ! જે તમે અહીં જીવતા દેખાઓ, તે મારે આ દુખ પણ ઉત્સવરૂપ થાય; કેમકે વાત્સલ્ય ભર્યા તમારું દર્શન તો મારે અથાગ સુખ ભંડાર છે. પરંતુ હું પિતાજી! આવું તમારા જીવંત થવાનું ઘેલું ઘેલું કેટલું બોલું ? પૂર્વે જેવું વાવ્યું હોય તેવું જ લણવા મળે છે. પૂર્વ જન્મમાં મેં બીજનાં સુખ લૂંટી એમને દુઃખનાં દાન કરવાના બીજ વાવ્યા હોય પછી અડી અને એના પાકમાં સુખને પાક કયાંથી જોવા મળે? ખેર ! હવે મારે પૂર્વતના ફળ ભોગવી જ લેવા રહ્યાં” એ પ્રમાણે નષિદત્તા પોતાના દિલના શેક પોતાની જાતે જ હલકો કરે છે. બાકી તે અહીં આશ્વાસન આપનાર કોણ છે? પિતે ગમે તેટલી સારી છે, છતાં સસરો : અખંડ પ્રેમી પતિ, કઈ જ બચાવનાર યા આશ્વાસન પણ આપનાર છે નહિ, તેમ માતાપિતાને જમરાજે ઉપાડી લીધા છે એટલે એ હવે બચાવવા તે શું આશ્વાસન આપવા ય આવે એમ નથી. ૩૧. ધમ રે રક્ષણ આપે ? :આપણને ધર્મની શ્રદ્ધા છે એમ કહીએ છીએ. ત્યાં આ વિચારવા જેવું છે કે આ શ્રદ્ધા છે ખરી કે સર્વસંગત્યાગ અને ક્ષમારિ ધર્મો જ રક્ષણ આપનાર છે? રક્ષણ એટલે ? કાયિક બચાવ રામજ તા નહિ; કાયાને બચાવ, ધનનો બચાવ,

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256