________________
૨૦૮
ઉદ્બ્રજના પ્રભાવના–બોલબાલા ક ાવનારા બનવા જોઈએ. અમુક અમુક ખાતાં સીદાતા રહે તે આ ન બને. માટે સીદાતામાં વિશેષ દઉં ?
સાધારણ ખાતાનું મહત્વ :
(૧) શેઠની વિચારધારા જેવા જેવી છે. મંદિરનું સાધારણ ખાતું સીદાતું હોય, એટલે પૂજારીને પગાર મુફલીસ અપાય, એ પછી પ્રભુની સારી ભક્તિ કરે ? કે વેઠ ઉતારે ? લે તું પગાર તે ખાય છે, માટે આગી ચવાના તું પૈસા શાના માગે ? આ રચી કાઢ આંગી' એમ કહી એને આંગીને સારો માલ પણ આપવામાં આવે તો ય એ શાને બહુ ચીવટ ને મહેનત લઈ ભવ્ય આંગી રે ? એ વેઠ ઉતારે, અને ઉપરથી માલમાંથી ચોરી ન ખાય તે સારું. ત્યારે જે એને મનમા પગાર, બેનસ, અંગરચનાદિ વિશેષ કાર્યના સારા પુરરકાર વગેરે અપાતું હોય, તે ભર્યા પેટે એ દિલથી, પ્રામાણિકતાથી અને ભવ્ય કામ કરે. એથી તીર્થકર ભગવાનની શોભા થાય, જીવે આકર્ષાઈને સારાં ભકિત-ગુણગાન કરે. કોઈ વિશિટ અંગરચનામાં ભદ્રક ઈતરોને પણ દર્શન કરવાનું મન થાય. આમ પ્રભુ અને શાસનની પ્રશંસા–પ્રભાવના થાય, પરંતુ આ પૂજારીને ભર્યા પેટવાળ બનાવાય તે ને ? એ બનાવવાનું તે જ થાય કે જે સાધારણખાતું સારુ તરતું હોય. | (૨) એમ માને કે શ્રાવકે સીદાતા હેય, એમને જે
એક યા બીજી રીતે સારુ ધન લગાવીને ઉદ્ધાર કર્યો હોય તે એના અહેસાનમાં વેલા છે. મને પછી પ્રભુભક્તિ અને શાસન