Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 216
________________ ર૦૧ ન લાગત, એ પારાવાર દુઃખ ચંડાળના હાથે મરાવાનું લાગે છે. કેવી કરુણપાત્ર દશા જીવને જ્યાં સુધી સારાસારી હોય છે ત્યાં સુધી આવા દુઃખદ પ્રસંગની કલ્પના નથી આવતી, એટલે મેડ–રાગ આસક્તિ અને કદ-નિશ્ચિત્તતા એમજ ઊભા રહી આત્મ હિત સૂઝતું નથી; ને પછી જયારે દુઃખદ પ્રસંગ આવીને ઉભે રહે છે ત્યારે મેહમદ ઓગળી જ નિત આવે છે, અને ડુિત સાધવાનો અવસર રહેતો નથી. મોતના મુખમાં એવી અશરણ દશા ઊભી થાય છે. ચકવતી અશર દશા : ? મેટા માંધાતા ચકતઓને અને ચમરબંધી દેવાને ય માતાના આક્રમણ વખતે, બચવા કોઈ શરણ નહિ; બચવું તો ઘણું ય હોય, પણ મજલ કેની કે એમના મૃત્યુ અટકાવી શકે ? ને મૃત્યુ વખતે ઊભી થતી એ મહાસમૃદ્ધિ અને શરીર સુદ્ધાંના વિયાગની પીડાને અટકાવી શકે ? જ્યારે એ ચકવતપણું ઊભું કરેલું, ત્યારે તે અપવા વટ અને વેગથી કરેલું કે જાણે આને જગતમાં હેવ કેઈ આબનાર નથી ! આ સૂર્ય હવે અસ જ થાય નહિ ! પરંતુ વખાને જતા શે વિલંબ ? તે જે જોવામાં મૃત્યુરૂપી આક્ત એ આવી ઊભે કે ચક્રવર્તી ઉપર બહારના કેઈ ચડી આવનાર શત્રુ વિના જ એના હાંજા ગગડવા લાગ્યા. આજુબાજુ આજ્ઞાંકિત પરિવાર મોટો ખડો છે, પરંતુ કેઈનું ચાલતું ઊપજતું નથી હું મારે જવાનું? કઈ બચાવી રાખનાર ?” એમ ચારે બાજુ ચક્રવતી' દીન-હીન મુખે નજર નાખે છે, પરંતુ બે–ત્રાણ દશા છે કે ઈ ત્રાણ-રક્ષણ દેખાતું

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256