________________
૨૦૨
નથી. એ વખતે પોતાની માંધાતાગીરીના મદ આગળી જાય છે.
ચક્રવતી સુભૂમના લહાવ-લશ્કર ભર્યા વિમાનને ૧૬૦૦૦ યક્ષ દેવતાએને ટેકે એકી કલમે છૂટી જવાથી વિમાન જયાં આકાશમાંથી નીચે પટકાવા માંડયુ, ત્યાં સમતા ક્ષણ પહેલાંને પાવર-મંદ-અહંકાર લુપ્ત ! ‘હાય ! આ શા ગજબ ? અરે ! પકડો કોઈ વિમાનને પકડી રાખેા’એમ સુનૂમની કાકલુદીભરી યાચનાને સાંભળનાર કોણ છે ? કઈ જ નહિ. વિમાનમાં બેઠેલા બધા જ આ કાલુદી કરી રહ્યા છે. વિમાન પટકાઇને સાગરમાં ડૂબી જવાનુ એટલુ બધુ જોતજોતામાં બની રહ્યું દં કે યક્ષેાના હાથમાં ય હવે એને ઉ ચકી બચાવી લેવાની બાજી રહી નથી. માંધાતા સુભ્રમની કેવી અશરણ-નિરાધાર દશા !
ત્યારે મેટા દેવતાની યશી વલે ? એ ય અહીંની લાખા કરાડા પેઢીએ નીકળી જાય ત્યાં સુધી જીવતા ઊભા હતા, દેવ દેવીઓના ૫ રવારથી સેવાતા હતા, ને એના પર નિરાંત નિશ્ચિન્તતા કરીને બેઠા હતા, પરંતુ જયાં મૃત્યુને છે મહિના બાકી રહ્યા, ત્યા. બધુ ફિક્કું કરમાતુ–એસરતું દેખાવા માંડ્યું. દેવતાને નિકટ મૃત્યુ, ચોક્કસ લાગી ગયુ, હાય થઇ કે હું ? આ વે બધું જવાનું ? ' છ મહિના ઝુડ્ડી મરે છે; દીનતાથી અહીં તહી ફાંફાં માર્યા કરે છે કે, કોઈ રાખનાર છે? કોઈ પહેલાં જેવુ સરખુ કરી આપનાર છે ?’ પણ કાણુ હાય ? વિશ્વવ્યાપી હુકુમતવાળા જાલિમ માતનાં આક્રમણને રોકનાર કોઇ જ નથી.
,
પેલી ઋષિદત્તાને મસાણ વચ્ચે ખાસ કરીને એની ચારે બાજુ ચંડાળા અને તલવારના ઝટકે ખત્મ કરવા તૈયાર