________________
૧૯૮
એક બાજુ હત્યા ને બીજી બાજુ વિદત્તાનું લોહિયાળું મોં તથા પાસે માંસના ટૂકડા, એ બંનેની કડી જોડાઈ ગઈ છે. એટલે એટલી જ વસ્તુ પર એ એને પ્રત્યક્ષ હત્યાકારિણી માની લે છે, અને પુત્રને પત્નીને મેહઘેલે માની ધમકાવે છે. ત્યાં વિનય દાક્ષિણયગુણવાળ એ કુમાર શું કરે?
પ્ર-શું એ પિતાને કહી ન દે કે જે તમારે એક નિર્દોષ સ્ત્રીને મારી નખાવવી છે, તો હું પણ એની સાથે મરીશ?
ઉ૦-કહી શકે, એને કોઈ પિતાના જીવનની એવી પરવા નથી. પરંતુ એક તો એ જન્મથી માતા પિતાની પ્રત્યે ભારે વિનય-દક્ષિણ્યવાળે છે, અને બીજી બાજુ સાંયે ગક પુરા એવો બન્યા છે કે, પિતાને ઋષિદત્તાની નિર્દોષતાની ખાતરી છતાં, બહુ જોર મારવાને જગા દેખાતી નથી. રેજના રોજ એક માણસની હત્યાની બૂમ, અને રોજે રોજ નષિદત્તાનું માં લોહિયાળું, આ સજજડ સાંગિક પુરાવા પર રાજાને નિર્ધાર થઈ ગયે, ત્યાં પછી કુમાર મરવાની તૈયારી બતાવે તેથી રાજા રાજાપણાની રૂએ ઋષિદત્તાને જતી ન કરે. તો પછી કુમારનું મત વ્યર્થ જાય ને તે આ જનમમાંની શકય સુકૃત-સાધના ગુમાવનારે બને. એટલે ત્રાષિદત્તાનું નિર્ધારિત મોત જાણી એમાં કશે સુધારે કે ફેરફાર અશક્ય જાણ કુમારે હવે બીજુ બેલવાનું બંધ કર્યું હોય, તેમજ પિતાના મૃત્યુને વ્યર્થ માની એને પ્રસ્તાવ ન મૂક હોય
પ્ર-તે પછી એને પિતાને જ ઋષિદત્તા પર શંકા ન ગઈ? ઉ૦-શંકા એટલા માટે ન રહી કે ઋષિદત્તા ગુણિયલ અને