________________
૧૯૪
મૂકી દેવાના, વગેરે કામ પતાવી પછી અવસ્વર્ધા પની નિદ્રા ઉઠાવી લીધી. રાજાના ગુપ્તચરોએ ત્યાં તપાસ કરી તા ઊંઘતી ઋષિદત્તાની એ સ્થિતિ નિહાળી, અને બહારની બાજુએ એક માણસની હત્યા થયેલી જોઈ. ખસ, બંનેની કડી મેળવી લઇ રાજા પાસે આવી કહે છે,
મહારાજા ! આજે પણ એક માણસની હત્યા થઇ છે, અને ઋષિદત્તાનું માં લેાહી ખરડયું છે, તેમજ એના આશિકા પાસે એ માણસના શરીરના માંસના ટુકડા પડેલા છે. એણે શી રીતે હત્યા કરી હશે એ જોવા નથી મળ્યું, પરંતુ એક બાજુ કાઈ માણસનું કપાયેલું શરીર, અને બીજી બાજુ ઋષિદત્તાનુ લોહી ખરડયુ મેહું તથા પાસે માંસના ટુકડા જોવા મળ્યા છે.’
રાજાને મનમાં ચાક્કસ થઇ ગયું કે, · માણસાને ગમે તે ગફલતમાં નાખીને પણ ઋષિદત્તાએ જ આ હત્યા કરી અને માંસ-લેહી ખાઈ-પી પાછળથી અઘાર કૃત્યથી મસ્ત બની એમજ લેાહિયાળા મુખે આ દુષ્ટા નિરાંતે સૂતી. પણ આજે પકડાઇ ગઈ. બાકી રોજ આમ આ જ કરતી હશે. ત્યારે કુમારે આ રાજ કેમ ચલાવી લીધુ ? ’
કુમાર પર ગુસ્સા ઃ
6
રાજા કુમાર પર ગુસ્સે થઈ કહે છે, અરે પાપી ! આ
તે રાજ બનતુ હતુ, તે કેમ આચરણવાળી આને તુ' જાણતા નભાવી લીધી ? તને શરમ ન આવી ? પતિ ! મારી આંખ સામેથી ચાર્લ્સે રાક્ષસણીનું પાષણ કરીને 'દ્ર જેવા ઉજ્જવળ આપણા કુળને
જા રે જા રાક્ષસીના જા. તે તે આવી
તે છુપું રાખ્યું ? રાક્ષસી છતાં, કુલાંગાર ! એને તે