________________
૧૭૨
ત્યારે, આવું સુંદર આલંબન મળ્યું છતાં કો–રષઆભમાન વગેરે મનના રેગ પોષીએ તે દુર્દશા ક્યાં મીટ વાની? દર્શનની આડે આવનારો ગુનેગાર છે એ વાત જરા બાજુએ રાખો, પણ એ જુએ કે આપણને અનંત કાળથી આ સંસારમાં ભટકાવનાર કો-રોષ આપણે (૧) વીરાગની સમક્ષમાં ય સેવીએ, (૨) વીરાંગના દર્શનમરણ માટે પ્રભુનું આલંબન મળવા છતાં ય સેવીએ, ને (૩) વીતરાગ બનવાની પ્રવૃત્તિમાંય સેવીએ તે આપણા એ કચરા, એ મનના રેગ ક્યારેય મટવાના ?
કોધ કરીને શું આપણે વીતરાગની નજીક જઈએ છીએ કે પાછા પડીએ છીએ? દર્શન વખતે કોઈ અટકાવવા બીજો ઉપાય:
પ્રભુદર્શને કેઈ આડે આવ્યું છે તે કોટી આવી, ત્યાં ધને ન ઊઠવા દઈએ તે દર્શનની પહેલી કક્ષાની પરીક્ષામાં પાસ થયા, નડિત નપાસ.
પ્ર– પણ ત્યાં રહેવાતું નથી ને ?
ઉ૦-કારણ કે એકલાં દર્શનનો આગ્રહ છે, પણ સ્મરણનો નહે. નહિતર દર્શન બંધ થતાં, જે ત્યાં આંખ મીંચી પ્રભુનું સ્મરણ કરીએ, એ વીતરાગ ભગવાનના ગુણ-જીવન-ઉપકારમાં મન લગાવીએ, તે ગુસ્સો કરવાને રહે નહિ. દર્શન કરીને ય પ્રભુનાં સ્મરણમાં જવું છે ને? તે જરા દર્શનમાં અંતરાય આવ્યું તે ય એ જ સમરણ કરવાનું. શું કામ ગુસ્સે ભ મૂકે ? મન નવરું હોય તે ગુસ્સામાં જાય ને? મનને પ્રભુનાં સ્મરણમાં લગાવી દીધું પછી ગુસ્સામાં નહિ જાય.