________________
૧૮૮
વિચાર છે? મર્મ વિના ધમ ફળે ? ઘઉંના દાણામાંથી કીડીએ મમ કોચી લીધુ હોય, તે। એ દાણા વાવવાથી ઊગે ? એન પર પાક આવે ? ના, તે જો મર્મ વિનાના એક ઘઉંના દાણા ય ન ફળે, તે મમ વિનાને ધર્મ શી રીતે ફળે ?
અગર કહો કે, અમે ધને! મમં
6
સમજીએ છીએ, ’
તા એટલા ધર્મને મમ શું?
કહા ને ધર્માંને મ એટલે, પાપ પ્રવૃત્તિમાંથી સારી પ્રવૃત્તિમાં આવવું” ના, એમ તે આપણે અનંતી વાર સારી પ્રવૃત્તિમાં આવ્યા, છતાં હજી ભવાટવીમાં રખડતા કેમ ?
ધો સ હાથ આવ્યા પછી અનંત કાળ ભટકવાનુ રહે નહિ.
ધ ના મમ વીતરાગતાના ઉદ્દેશ, વિષયલ પઢતા પર કાપ :—
માટે કહો, ધર્મના મહાથ લાગ્યા નહાતા, તેથી ભટકતા જ રહ્યા. જીએધા મઆ, કે વીતરાગ પ્રભુનાં ચરણ પકડવા, વીતરાગતાને આગળ કરવી, ધ સાધ નાનાં ફળ તરીકે વીતરાગતાને નજર સામે રાખ્યા કરવી. પાપ પ્રવૃત્તિ મૂકી ધર્મ પ્રવૃત્તિ કરીને શું જોઈએ છે? શા માટે ધર્મ કરી રહ્યા છે ? આના જવાબ આ, કે ક્રમશઃ રાગ-દ્વેષમનતા-તૃષ્ણા–આસક્તિ-વિષયલ પટતા ને કષાયાવેશ આછા થતા આવે; જેથી એક દિવસ એ સથા નષ્ટ થઇ વીતરાગ બનાય, અને આ સંસારજાળ અને જન્મ-મરણની જંજાળને અંત આવે. એટલા માટે પાપપ્રવૃત્તિ મૂકીને ધર્મ-પ્રવૃત્ત કરીએ છીએ.