Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૦ વીતરાગ ભગવાનના જે ચરણ પકડયાં, તો આવાં કર્મ બાંધવાનું હોય નહિ. એમણે એવા પ્રલેભક સગમાં પણ જે વીતરાગ ભગવાનને હદય સામે રાખી એમની વીતરાગતાને પિતાના આદર્શ તરીકે, પિતાને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ તરીકે મનમાં જોરદાર પકડી રાખી હતી, તે એવાં કમ બાંધીને પતન પામવાનું શાનું ઊભું થાત? પરંતુ વિષયલંપટતા ભુંડી, મહાદુષ્ટ, કારમી. ચડેલાને ય પાડે, તે પછી પૂર્વના અનંત કાળમાં ક્યા ચડવાનું કર્યું જ નથી ત્યાં પતનનું પૂછવું જ શું? કર્મસત્તા જાણે વિષયલંપટ ધમીને કહે છે,-ધર્મના કષ્ટ કર્યા છે ને? તે એને માલ પુણ્યાઈ એકવાર ભેળવી લે, પણ પછી તારી મૂળભૂત વિષયલંપટતાની દુષ્ટતાનાં ભયંકર ફળરૂપે નરકાદિ ગતિએનાં ભ્રમણ માટે યિાર રહેજે.” ધર્મ ન બચાવે? બચાવે, વીતરાગ ભગવાન નાં ચરણ પકડી રાખો તો બચાવે. ધર્મ કરતી વખતે ઉશ તરીકે પિતાને વિષયરાગ અને માનાદિ કષાય-આવેશની દુષ્ટતા ટાળી ઠેઠ વીતરાગતા પ્રાપ્ત કરવાને રાખે છે, તે એ ધર્મ અહીંથી જ બચાવવા માંડે. પૂછે – ધર્મથી અહીં બચાવશે? અહીં બચાવ આ, કે ધર્મસેવનના કાળમાં તે વીતરાગ અને એમની વીતરાગતા નજર સામે છે જ, પરંતુ ધર્મસેવન પૂરું થયા પછી દુનિયાદારીમાં પડ્યા ત્યાં પણ વીતરાગતાની મિઠાશ મન પર આવ્યા કરે, વેરાગ્ય જાગતે રહે. એટલે

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256