________________
ઋષિદત્તાના જવાબ :
હવે ઋષિદત્તા કહે છે, “હું કશું જાણતી નથી. રાતના સૂતા પછી હું કયાંય ગઈ નથી, અરે ! જાગી પણ નથી. એટલે જે કાંઈ બન્યું હોય એ મારી ઊંઘતી અવસ્થામાં જ મારા કમે પ્રેર્યા કાઈ વેરીએ કર્યું હશે. તે પણ ગમે તે દૈવી પ્રયેાગથી બન્યું હશે. મને કશી ખબર નથી. જો હું માંસાહારી હેત, તે પૂર્વ માંસને ત્યાગ શું કામ કરત? છતાં આપ મને આપની માનતા હા, ને આપને વહેમ હાય તે! ઠીક લાગે તે સજા મને કરી શકો છે. સડેલુ પણ પોત!નુ અંગ કયાં કાપી નખાતુ નથી ? એમ આપના પરિવાર પૈકી હુ એક અંગ સડેલુ -બગડેલુ લાગતી હાઉં, તો ખુશીથી મા નિકાલ કરી નાખે. પાતને વહેમ જ હાય તેા પ્રિય પતિના હાથે મરાઈ જવામાં ય મને આનંદ છે.
કનકરથ રાજપુત્ર મોટા મનના છે, તેમજ આ ઋષિદત્તાના ખેલથી એના ઉપર શ્રદ્ધા થાય એવું છે કે, એ અસત્ય બેલે નહિ, યા માયાજાળ રચે નહિ; તેથી એનાં વચન પર વિશ્વાસ મૂકી માની લે છે કે, ‘ગમે તે અગમ-નિગમ કારણે આમ બન્યું લાગે છે, બાકી ઋષિદત્તા નિર્દોષ છે;’ને એ પ્રમાણે એને આશ્વાસન આપે છે કે, ‘તું નિર્દોષ છે; માટે મનમાં જરાય ખેદ ન કરીશ. તારા વેણુથી મારી શકા નષ્ટ થઈ જાય છે,’ કુમારના આ વિશ્વાસ પર જીએ એના મનની વ્યવસ્થિતતા શું કામ કરે છે. તેમજ હજી ઋષિવ્રુત્તાના પુણ્યોદય જાગત છે, એટલે પણ જુએ કે કુમારના
'
મન પર એ શેા પ્રભાવ