________________
૧૮૩
પાડે છે. રાજા નગરમાં આખો દિવસ તપાસ કરાવે છે કે કોણે આ ખૂન કર્યું પરંતુ પો લાગતો નથી. કુમાર પાસે પણ વાત આવી કે કઈ ખૂનીને પત્તો નથી, છતાં એને નષિદત્તા પર લેશ માત્ર વહેમ જ નથી. ગુણસંપન્ન જીન જીવ્યું હોય તે પિતાના સંપર્કમાં આવેલા પર એની આવી છાયા પડે છે કે એવા કોઈ અણધાર્યા વિચિત્ર પ્રસંગમાં આ ગુણ સંપન્ન આત્મા માટે એમ જ હલકો અભિપ્રાય ન બાંધી લે. વિદત્તાના ગુણસંપન્ન જીવનની કુમાર પર આ છાયા છે. અલબત્ એમાં ઋષિદત્તાને પુણ્યદય પણ કામ કરી રહ્યો છે. અશુભને વૈદય થાય તો તે નિર્દોષને પણ કલંક ચડતાં વાર નહિ. સીતાજીને એમ બન્યું ને ?
જેગણુની રોજ ખૂનરેજી :અહીં એક દિવસ પૂરો થયે, પણ બીજી ત્રીજી રાત્રિએ પણ એમ જ ચાલ્યું. રોજ એકેક માણસનું જોગણ ખૂન કરતી ગઈ, ને ઋષિદત્તાના મુખ પર લેહીના લપેટા ને પાસે માંસના ટુકડાનું સ્થાપન કરતી ગઈ. રાજા પાસે જ ને જ ફરિયાદ આવતી ગઈ, ને એના તરફથી નગરમાં રાજ રજ ધમધમાટ તપાસ થતી ચાલી. કુમાર સાથે પણ એ આ અંગે વિચારણાની આપ -લે કરે છે કે આ રેજ રોજ કેમ ખૂન થયા કરે છે?
પેલી જોગણ એ ગણતરીમાં છે કે, “ રાજકુમાર કેમે ય પિતાની પત્ની પર વહેમ ખાય છે ? વહેમ લાવીને પોતાના પિતાને પદત્તાના મુખની રોજ રાતની સ્થિતિને કહે છે? જે આટલું થાય તે તે રાજા તરત કડી જેડી દે કે, “તે