________________
૧૭૫
કરુ; યા સામાને બતાવી આપું.' બસ, પછી એ માટે જરૂર પડયે અધમાધમ કાયવાહી કરવામાં સ`કેચ શું કામ રાખે ?
કુલવાલક મુનિને ગુરુ પર દ્વેષના આવેશ જાગતે રહ્યો, તા એ કેટલા બધા ભ્રષ્ટ થયા ? એમાં ય વેશ્યાની સરભરા લેવાના રાગના આવેશમાં તણુાયા. તે એમનું ચા રેત્ર–સંયમ ને સમ્યગ્દર્શન પણ ઠેકાણે પડી ગયું', ને કે ભગવાન મુનિ– સુવ્રતસ્વામીના પ્રાચીન સ્તૂપ તેડાવી નખાવવા તથા વિશાલાનગરી નષ્ટ કરાવવા સુધી પહોંચી ગયા !
બ્રહ્મદત્ત ચક્રવતી એ વિષયાસક્તિના આવેશમ, જાતિસ્મરણ અને અધજ્ઞાની ભાઇમુનિની શિખામણ વગેરે મળ્યુ છતાં સાતમી નરકના પથ લીધા ! અ ંતે પેાતાની આંખ ફોડાવનાર એક બ્રાહ્મણ પરના ક્રોધના આવેશમાં એણે જગતભરના બ્રાહ્મ ગેાની આંખેા ફોડાવવાની કાળી લેશ્યા લગાવી. મૂળ કારણ વિષયાસ ક્તને આવેશ;-મારા વિષયસુખેને તોડાવનાર કઇ હરામીની જાત છે ?’
સિક્ક્મણી પણ કનકરથ રાજપુત્રને પરણવાના લાભના આવે શમાં નિર્દોષમાળા ઋષિવ્રુત્તાનુ કાસળ કઢાવવાની પેરવી કરે છે. આપણે કામ-ક્રોધ-લાભ-ઇર્ષ્યા-મશ્કરી વગેરેના આવેશમાં ચડતા પહેલાં સાવધાન બની જવા જેવુ છે. નહિતર એનાં ખતરનાક પરિણામ વેઠવાનાં આવે ત્યારે એમાંથી બચવાનેઊગરવાને કાઈ અવકાશ જ નિહ રહે.
એક મનુષ્ય ભવ દુર્ગાતના હજારો ભવાને નાંતરનાગ કેમ બને છે ?