________________
૧૪૫
જે પ્રાર્યાશ્ચત આવે તે વહન કરવાનુ, એ ખીજું પગલું. તથા (૩) આ જીવનમાં ભૂલાઈ ગયેલા તેમજ પૂર્વ જન્માનાં જે પાપા એના અનુબંધ તેડવા માટે દુષ્કૃત્યાની તીવ્ર ગહ સાથે આંહ સા–સયમ–તપેામય ચારિત્રનુ પાલન એ પાપનાશદુષ્કૃતનાશ માટેના રમખાણ ઇલાજ છે. આ બધુય જીવતા રહીને થઇ શકેઃ પણ એ ન કરતાં આપઘાત કરવા માત્રથી શુ થાય ? ઉલ્ટુ એજ આપઘાત કરવા જતાં અસહ્ય વેદનાથી લેશ્યા બગડે, સમાધ થાય, તો દુષ્કૃત થાય. ત્યાં પેલા પાપાનાં શલ્યા અને કર્મા ાંલમ જુલ્મ વરસાવે !
રાજકુમાર નકરથ વિષે રાજિષના પગમાં પડીને કહે છે, મહારાજ ! આાપ અગ્નિપ્રવેશથી આપઘાત કરવા ધારે છે પણ એથી ગતિ બગડી જાય. માટે કૃપા કરી રહેવા દે એ રીતે પ્રાણત્યાગ કરવાનું .’
બીજી બાજુ તાપસકન્યા ઋષિદત્તા પણ હાથ જોડીને કહે છે, તાત ! આ તમારા જમાઇ જા કહે છે તો પછી તમે એમનું માની જાએ, એટલી મારા પર દયા કરેા.’
ઋષિ બંનેની લાગણી અને વિવેકના ખેલ સાંભળી પ્રસન્નતા દેખાડે છે. તા શુ અગ્નિપ્રવેશને વિચાર માંડી વાળ્યા ? ના, પેાતાના નિર્ધાર ભલે અડગ હાય ફેરવવાના ન હોય, કિન્તુ સામાના એ ફેરવવા માટેના વિનય વિવેક યુક્તિભર્યા બાલની કદર તો કરવી જ જોઈએ. કદર આ, કે એમના એ વિનય-વિવેક પર પ્રસન્નતા દેખાડવી અને યુક્તિભર્યાં મેલને ન્યાય આપવા કે તમારી દૃષ્ટિએ તમારી વાત ખરાબર છે, હવે મારુ દૃષ્ટિબિંદુ સમજો.
૧૦