________________
૧૫૫ છે, પિતા કરતાં કેઈગુણ પ્રેમ પતિ ઉપર ધરાવતી બની જાય છે. વાસના જ ભુંડી છે, તે ઉપકારીને પડતા મૂકાવી નવાની જ સેવામાં લગાવે. વાસના ન હોય તે પરણવાનું કામ જ શું?
પણ એ તે સ્ત્રીને ને? પુરુષ રામ જેવાને વાસના ક્યાં એવી ભુલાવે છે કે એ પિતા કરતાં પની પર વધુ પ્રેમ ધરાવે ? એ તો પિતા પરના પ્રેમથી એમનાં વચન ખાતર પત્નીને છોડીને જવા તૈયાર થયા ને ?
ઉ૦-એવા પુત્ર જગતમાં કેટલા ? કેઈક જ ને ? બાકી આજે જુઓ શું દેખાય છે ? માબાપ તરફ ભારે દિલ અને પત્ની તરફ ફે દિલ ઊભું કરાવે છે ને ? આજના પુત્રોને માબાપમાં હવે કાંક ભૂલ અને પત્નીમાં શાણપણ દેખાતું હોય એવું જોવા બહુ મળે ને? કારણ? વાસના મારે છે. ' અરે ! ડાહ્યા પણ દીકરામાં કદાચ માબાપ તરફ એટલે જ પ્રેમ ઊભો હોય, છતાં એ તપાસો કે એ હૃદય કયાં વધુ છે? જેવું પત્નીને હૈયું સોપે એવું માતાને કે પિતાને પતે હોય એવું દેખાય ? કે ઠું તો પત્નીને જ આપતે દેખાય ? પર નહોતો કે જ્યાં સુધી ધંધામાં જાયે નહોતે ત્યાંસુધી હજી પિતાને હૈયું સોંપતે હોય, પણ પરણ્યા પછી? અને ધંધામાં જામી ગયા પછી? દેખાય છે કે પત્નીને દિલ, એવું માતાપિતાને નહિ.
વાસના ભૂડી છે. ત્યારે આ વિચારવા જેવું છે કે જે કામવાસના આવી ઉપકારી માતાપિતા પરના અથાગ પ્રેમમાં ઉથલપાથલ કરતી હોય, તે વાસનાવાળે સંસાર