________________
૧૫૬ પણ ભૂંડે જ ને? સંસાર અસાર, નહિ રહેવા જે કેમ? આટલા જ માટે કે એમાં વિષયવાસના આવી ઉથલપાથલ કરાવે છે માટે. પૂછતા નહિ,
સંસારની અસારતા જાનો શે ઉપગ?
પ્રો–સંસારની અસારતા જાણીને શું કરવાનું ? આજ ને આજ એ છેડે જ મૂકાઈ જવાનું હતું ?
ઉ–ભલે, પણ સંસારને એ અસાર નગુણો જાણી સમજી રાખ્યું હોય તે એવા સંસારની ખાતર કારમાં પાપ ન થાય એવા આંધળા રાગ ચાલુ ન રખાય...તેમ સંસારના વિલાસ અને પ્રમાદ ખાતર આત્માનું તિ અને ધર્મસાધનાઓ ન ગુમાવાય.
બોલે, સવારે ઊઠીને અને રાત પડ્યે પડિકામણું કોણ ચૂકવે છે? સંસારના ઘરને પ્રમાદ જ ને? અર્થકામની લાલસા ને ? અર્થ, કામ, કાયા...બધા જ સંસારન.. જે સંસારને ધડમૂળથી નગુણ હોવાનું ઓળખી લીધું હેય, તે શું મનને એમ ન થાય કે
અરે શ્રાવિકાની કુક્ષીએ અવતાર પામવા છતાં, હું આ નગુણ સંસારના અર્થ, કામ અને કાયાની આ ગુલામી વહોરું ? ને ધર્મ ભૂવું ?
મારા આત્માને જ ભૂલું ? તે પછી હું આસ્તિક શાને? નાસ્તિક પણ આવું જીવન તે જીવે છે. સવારે જાગ્યા ત્યારથી “ખાઉં !' તે નાસ્તિક પણ કરે છે. હું ય આત્માને બદલે કાયા-ઈદ્રિનું જ સંભાળું, છતાં હું આસ્તિક? ખાવા-પીવા આદિમાં પૂરપાટ ખર્ચા, પણ